AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : પલંગ નીચે ન રાખો આ વસ્તુઓ, આર્થિક સ્થિતિ બગડી શકે છે

ઘણીવાર લોકો ઘરમાં જાણી જોઈને કે અજાણતાં આવી ભૂલો કરે છે, જેના કારણે દેવી લક્ષ્મી ગુસ્સે થઈને ઘર છોડી દે છે. વાસ્તુમાં આવી ઘણી ભૂલોનો ઉલ્લેખ છે.

| Updated on: Jun 07, 2025 | 1:53 PM
વાસ્તુ અનુસાર, સૂતી વખતે પલંગ નીચે કેટલીક વસ્તુઓ રાખવાની મનાઈ છે. ઓશિકા કે પલંગ નીચે રાખેલી આ વસ્તુઓ આર્થિક સમસ્યાઓનું કારણ બની શકે છે.

વાસ્તુ અનુસાર, સૂતી વખતે પલંગ નીચે કેટલીક વસ્તુઓ રાખવાની મનાઈ છે. ઓશિકા કે પલંગ નીચે રાખેલી આ વસ્તુઓ આર્થિક સમસ્યાઓનું કારણ બની શકે છે.

1 / 7
વાસ્તુ નિષ્ણાતો કહે છે કે સૂતી વખતે ઓશિકા કે પલંગ નીચે પૈસા અને પર્સ ન રાખવા જોઈએ.

વાસ્તુ નિષ્ણાતો કહે છે કે સૂતી વખતે ઓશિકા કે પલંગ નીચે પૈસા અને પર્સ ન રાખવા જોઈએ.

2 / 7
આના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ધનના પ્રવાહ પર અસર પડે છે. આવા લોકો હંમેશા નાણાકીય મોરચે મુશ્કેલીમાં રહે છે.

આના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ધનના પ્રવાહ પર અસર પડે છે. આવા લોકો હંમેશા નાણાકીય મોરચે મુશ્કેલીમાં રહે છે.

3 / 7
માથા પાસે સોના-ચાંદીના દાગીના કે કોઈ કિંમતી વસ્તુ રાખીને સૂવું ન જોઈએ. આનાથી જીવનમાં અશુભતા અને અવરોધો વધે છે.

માથા પાસે સોના-ચાંદીના દાગીના કે કોઈ કિંમતી વસ્તુ રાખીને સૂવું ન જોઈએ. આનાથી જીવનમાં અશુભતા અને અવરોધો વધે છે.

4 / 7
સોના અને ચાંદીના દાગીના હંમેશા તિજોરીમાં અથવા યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ. જેથી દેવી લક્ષ્મી અને ધન કુબેરના આશીર્વાદ હંમેશા તમારા પર રહે.

સોના અને ચાંદીના દાગીના હંમેશા તિજોરીમાં અથવા યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ. જેથી દેવી લક્ષ્મી અને ધન કુબેરના આશીર્વાદ હંમેશા તમારા પર રહે.

5 / 7
ઘર, વાહન કે તિજોરીની ચાવીઓ ઓશીકું કે પલંગ નીચે રાખીને ક્યારેય સૂવું ન જોઈએ. આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી.

ઘર, વાહન કે તિજોરીની ચાવીઓ ઓશીકું કે પલંગ નીચે રાખીને ક્યારેય સૂવું ન જોઈએ. આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી.

6 / 7
એવું માનવામાં આવે છે કે પલંગ નીચે ચાવી રાખીને સૂવાથી પરિવારમાં આર્થિક સંકટ આવી શકે છે.(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

એવું માનવામાં આવે છે કે પલંગ નીચે ચાવી રાખીને સૂવાથી પરિવારમાં આર્થિક સંકટ આવી શકે છે.(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

7 / 7

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">