AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Rule Book EP 42 : Players Conduct – ખેલાડીઓના વર્તન અંગે શું છે ICC નો નિયમ?

ક્રિકેટ એ રમત છે કે જ્યાં ઈમાનદારી, શિસ્ત અને ખેલ ભાવના એટલી જ મહત્વની છે જેટલી કે રન અને વિકેટ. ICC નો નિયમ નંબર 42 “Players Conduct” ખેલાડીઓના વર્તન માટે બનાવવામાં આવ્યો છે, જે સુનિશ્ચિત કરે છે કે રમત યોગ્ય રીતે રમાય અને ખેલાડીઓ નૈતિક મર્યાદામાં રહે.

| Updated on: Sep 11, 2025 | 9:45 PM
Share
ICC નિયમ નંબર 42 અનુસાર ખેલાડીઓના વર્તન માટે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે.

ICC નિયમ નંબર 42 અનુસાર ખેલાડીઓના વર્તન માટે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે.

1 / 5
અપમાનજનક ભાષા, અમ્પાયર સામે તીવ્ર પ્રતિક્રિયા કે ખરાબ વર્તન “Players' Misconduct” હેઠળ આવે છે.

અપમાનજનક ભાષા, અમ્પાયર સામે તીવ્ર પ્રતિક્રિયા કે ખરાબ વર્તન “Players' Misconduct” હેઠળ આવે છે.

2 / 5
આવાં વર્તન માટે અમ્પાયર્સ ચેતવણી આપી શકે છે કે પછી 5 પેનલ્ટી રન ફટકારી શકે છે.

આવાં વર્તન માટે અમ્પાયર્સ ચેતવણી આપી શકે છે કે પછી 5 પેનલ્ટી રન ફટકારી શકે છે.

3 / 5
Level 1 થી Level 4 સુધીના ગુનાઓ માટે ખેલાડી સામે મેદાનથી બહાર કરવાના પગલાં પણ લેવાઈ શકે છે.

Level 1 થી Level 4 સુધીના ગુનાઓ માટે ખેલાડી સામે મેદાનથી બહાર કરવાના પગલાં પણ લેવાઈ શકે છે.

4 / 5
આ નિયમનો હેતુ રમતની ભાવના જાળવી રાખવો અને ક્રિકેટમાં ઈમાનદારી સુનિશ્ચિત કરવો છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

આ નિયમનો હેતુ રમતની ભાવના જાળવી રાખવો અને ક્રિકેટમાં ઈમાનદારી સુનિશ્ચિત કરવો છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

5 / 5

ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે.  ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
g clip-path="url(#clip0_868_265)">