AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Rule Book EP 42 : Players Conduct – ખેલાડીઓના વર્તન અંગે શું છે ICC નો નિયમ?

ક્રિકેટ એ રમત છે કે જ્યાં ઈમાનદારી, શિસ્ત અને ખેલ ભાવના એટલી જ મહત્વની છે જેટલી કે રન અને વિકેટ. ICC નો નિયમ નંબર 42 “Players Conduct” ખેલાડીઓના વર્તન માટે બનાવવામાં આવ્યો છે, જે સુનિશ્ચિત કરે છે કે રમત યોગ્ય રીતે રમાય અને ખેલાડીઓ નૈતિક મર્યાદામાં રહે.

| Updated on: Sep 11, 2025 | 9:45 PM
Share
ICC નિયમ નંબર 42 અનુસાર ખેલાડીઓના વર્તન માટે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે.

ICC નિયમ નંબર 42 અનુસાર ખેલાડીઓના વર્તન માટે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે.

1 / 5
અપમાનજનક ભાષા, અમ્પાયર સામે તીવ્ર પ્રતિક્રિયા કે ખરાબ વર્તન “Players' Misconduct” હેઠળ આવે છે.

અપમાનજનક ભાષા, અમ્પાયર સામે તીવ્ર પ્રતિક્રિયા કે ખરાબ વર્તન “Players' Misconduct” હેઠળ આવે છે.

2 / 5
આવાં વર્તન માટે અમ્પાયર્સ ચેતવણી આપી શકે છે કે પછી 5 પેનલ્ટી રન ફટકારી શકે છે.

આવાં વર્તન માટે અમ્પાયર્સ ચેતવણી આપી શકે છે કે પછી 5 પેનલ્ટી રન ફટકારી શકે છે.

3 / 5
Level 1 થી Level 4 સુધીના ગુનાઓ માટે ખેલાડી સામે મેદાનથી બહાર કરવાના પગલાં પણ લેવાઈ શકે છે.

Level 1 થી Level 4 સુધીના ગુનાઓ માટે ખેલાડી સામે મેદાનથી બહાર કરવાના પગલાં પણ લેવાઈ શકે છે.

4 / 5
આ નિયમનો હેતુ રમતની ભાવના જાળવી રાખવો અને ક્રિકેટમાં ઈમાનદારી સુનિશ્ચિત કરવો છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

આ નિયમનો હેતુ રમતની ભાવના જાળવી રાખવો અને ક્રિકેટમાં ઈમાનદારી સુનિશ્ચિત કરવો છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

5 / 5

ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે.  ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">