AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Rule Book EP 42 : Players Conduct – ખેલાડીઓના વર્તન અંગે શું છે ICC નો નિયમ?

ક્રિકેટ એ રમત છે કે જ્યાં ઈમાનદારી, શિસ્ત અને ખેલ ભાવના એટલી જ મહત્વની છે જેટલી કે રન અને વિકેટ. ICC નો નિયમ નંબર 42 “Players Conduct” ખેલાડીઓના વર્તન માટે બનાવવામાં આવ્યો છે, જે સુનિશ્ચિત કરે છે કે રમત યોગ્ય રીતે રમાય અને ખેલાડીઓ નૈતિક મર્યાદામાં રહે.

| Updated on: Sep 11, 2025 | 9:45 PM
Share
ICC નિયમ નંબર 42 અનુસાર ખેલાડીઓના વર્તન માટે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે.

ICC નિયમ નંબર 42 અનુસાર ખેલાડીઓના વર્તન માટે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે.

1 / 5
અપમાનજનક ભાષા, અમ્પાયર સામે તીવ્ર પ્રતિક્રિયા કે ખરાબ વર્તન “Players' Misconduct” હેઠળ આવે છે.

અપમાનજનક ભાષા, અમ્પાયર સામે તીવ્ર પ્રતિક્રિયા કે ખરાબ વર્તન “Players' Misconduct” હેઠળ આવે છે.

2 / 5
આવાં વર્તન માટે અમ્પાયર્સ ચેતવણી આપી શકે છે કે પછી 5 પેનલ્ટી રન ફટકારી શકે છે.

આવાં વર્તન માટે અમ્પાયર્સ ચેતવણી આપી શકે છે કે પછી 5 પેનલ્ટી રન ફટકારી શકે છે.

3 / 5
Level 1 થી Level 4 સુધીના ગુનાઓ માટે ખેલાડી સામે મેદાનથી બહાર કરવાના પગલાં પણ લેવાઈ શકે છે.

Level 1 થી Level 4 સુધીના ગુનાઓ માટે ખેલાડી સામે મેદાનથી બહાર કરવાના પગલાં પણ લેવાઈ શકે છે.

4 / 5
આ નિયમનો હેતુ રમતની ભાવના જાળવી રાખવો અને ક્રિકેટમાં ઈમાનદારી સુનિશ્ચિત કરવો છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

આ નિયમનો હેતુ રમતની ભાવના જાળવી રાખવો અને ક્રિકેટમાં ઈમાનદારી સુનિશ્ચિત કરવો છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

5 / 5

ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે.  ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">