AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Rule Book EP 41 : Unfair play – ક્રિકેટમાં અનફેર પ્લે અંગે શું છે ICC નો નિયમ?

ક્રિકેટ માત્ર રન અને વિકેટની રમત નથી, પણ તેની પોતાની નૈતિકતાઓ છે. કેટલીક હરકતો રમતની ભાવના વિરુદ્ધ જાય છે, જેને ICC નિયમ નંબર 41 હેઠળ "Unfair Play" માનવામાં આવે છે. આ નિયમ રમતને ઈમાનદારી અને ન્યાયપૂર્ણ બનાવે તે સુનિશ્ચિત કરે છે.

| Updated on: Sep 10, 2025 | 10:01 PM
Share
ICC નિયમ નંબર 41 "Unfair Play" એવી દરેક હરકતને કવર કરે છે જે રમતની નૈતિકતાને નુકસાન કરે છે.

ICC નિયમ નંબર 41 "Unfair Play" એવી દરેક હરકતને કવર કરે છે જે રમતની નૈતિકતાને નુકસાન કરે છે.

1 / 5
બોલને નુકસાન પહોંચાડવું, સમય ખોટો વેડફવો કે બેટ્સમેનને વિચલિત કરવું આ બધું all Unfair Play ગણાય

બોલને નુકસાન પહોંચાડવું, સમય ખોટો વેડફવો કે બેટ્સમેનને વિચલિત કરવું આ બધું all Unfair Play ગણાય

2 / 5
આવી હરકત માટે અમ્પાયર્સ 5 પેનલ્ટી રન આપી શકે છે, બોલ બદલી શકે છે અને ચેતવણી પણ આપી શકે છે.

આવી હરકત માટે અમ્પાયર્સ 5 પેનલ્ટી રન આપી શકે છે, બોલ બદલી શકે છે અને ચેતવણી પણ આપી શકે છે.

3 / 5
નિયમ 41.3 મુજબ, બોલની સ્થિતિમાં ઈરાદાપૂર્વક ફેરફાર કરવો ગંભીર ગુનો છે.

નિયમ 41.3 મુજબ, બોલની સ્થિતિમાં ઈરાદાપૂર્વક ફેરફાર કરવો ગંભીર ગુનો છે.

4 / 5
Unfair Play નિયમથી ક્રિકેટમાં ઈમાનદારી અને રમતની ભાવના જાળવવામાં આવે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

Unfair Play નિયમથી ક્રિકેટમાં ઈમાનદારી અને રમતની ભાવના જાળવવામાં આવે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

5 / 5

ICCની ઓફિશિયલ રૂલબુકમાં ક્રિકેટની રમતના તમામ નિયમોની વિસ્તારથી જાણકારી આપવાં આવી છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">