AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિકેટ રમતા દાંત તૂટી ગયો તો પિતાએ ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવ્યો, આવો છે વીરેન્દ્ર સહેવાગનો પરિવાર

પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag)20 ઓક્ટોબર 2022ના રોજ પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ક્રિકેટની દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવનાર વીરેન્દ્ર સેહવાગના ઈન્સ્ટાગ્રામ લાખો ફોલોઅર્સ છે. તેણે પોતાનો અભ્યાસ દિલ્હીથી કર્યો હતો. પુત્ર આર્યવીરને BCCI દ્વારા આયોજિત વિજય મર્ચન્ટ ટ્રોફી માટે દિલ્હીની અંડર-16 ટીમમાંથી રમી ચૂક્યો છે.

| Updated on: Oct 20, 2025 | 12:02 PM
Share
ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનો જન્મ 20 ઓક્ટોબર 1978ના રોજ હરિયાણામાં થયો હતો. તે 20 ઓક્ટોબર 1978ના રોજ તેનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેના પિતા કૃષ્ણા સેહવાગ અનાજનો વેપાર કરતા હતા. તેની માતા કૃષ્ણા સેહવાગ હોમમેકર છે. તેને બે મોટી બહેનો મંજુ અને અંજુ છે. વિરેન્દ્રના નાના ભાઈનું નામ વિનોદ સેહવાગ છે.

ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનો જન્મ 20 ઓક્ટોબર 1978ના રોજ હરિયાણામાં થયો હતો. તે 20 ઓક્ટોબર 1978ના રોજ તેનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેના પિતા કૃષ્ણા સેહવાગ અનાજનો વેપાર કરતા હતા. તેની માતા કૃષ્ણા સેહવાગ હોમમેકર છે. તેને બે મોટી બહેનો મંજુ અને અંજુ છે. વિરેન્દ્રના નાના ભાઈનું નામ વિનોદ સેહવાગ છે.

1 / 7
 વીરેન્દ્ર સેહવાગ માત્ર 7 વર્ષનો હતો ત્યારે પહેલીવાર તેની પત્ની આરતી અહલાવતને મળ્યો હતો. આરતીની કાકીના લગ્ન સેહવાગના પિતરાઈ ભાઈ સાથે થયા હતા, તેથી બંને પરિવારો સંબંધી બની ગયા હતા.વીરેન્દ્ર સેહવાગે વર્ષ 2004માં આરતી અહલાવત સાથે લગ્ન કર્યા હતા. તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમને બે પુત્રો છે, આર્યવીર અને વેદાંત છે.

વીરેન્દ્ર સેહવાગ માત્ર 7 વર્ષનો હતો ત્યારે પહેલીવાર તેની પત્ની આરતી અહલાવતને મળ્યો હતો. આરતીની કાકીના લગ્ન સેહવાગના પિતરાઈ ભાઈ સાથે થયા હતા, તેથી બંને પરિવારો સંબંધી બની ગયા હતા.વીરેન્દ્ર સેહવાગે વર્ષ 2004માં આરતી અહલાવત સાથે લગ્ન કર્યા હતા. તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમને બે પુત્રો છે, આર્યવીર અને વેદાંત છે.

2 / 7
આરતી અને વિરેન્દ્ર સેહવાગ બે બાળકો આર્યવીર અને વેદાંતના માતા-પિતા છે. ખાસ વાત એ છે કે સેહવાગના લગ્ન ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા અરુણ જેટલીના સરકારી બંગલામાં થયા હતા.ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગને દિલ્હીની ટીમમાં તક મળી ચૂકી છે.

આરતી અને વિરેન્દ્ર સેહવાગ બે બાળકો આર્યવીર અને વેદાંતના માતા-પિતા છે. ખાસ વાત એ છે કે સેહવાગના લગ્ન ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા અરુણ જેટલીના સરકારી બંગલામાં થયા હતા.ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગને દિલ્હીની ટીમમાં તક મળી ચૂકી છે.

3 / 7
અંજુ સેહવાગે બિઝનેસમેન ચૌધરી રવિન્દર સિંહ મહલવાલ સાથે લગ્ન કર્યા છે.તમને જણાવી દઈએ કે અંજુ સેહવાગ વ્યવસાયે એક શિક્ષક છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દિલ્હીમાં સીએમ અરવિંદર કેજરીવાલ દ્વારા કરવામાં આવી રહેલા કામથી ખૂબ પ્રભાવિત છે અને તેથી તે આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ચૂકી છે.

અંજુ સેહવાગે બિઝનેસમેન ચૌધરી રવિન્દર સિંહ મહલવાલ સાથે લગ્ન કર્યા છે.તમને જણાવી દઈએ કે અંજુ સેહવાગ વ્યવસાયે એક શિક્ષક છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દિલ્હીમાં સીએમ અરવિંદર કેજરીવાલ દ્વારા કરવામાં આવી રહેલા કામથી ખૂબ પ્રભાવિત છે અને તેથી તે આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ચૂકી છે.

4 / 7
સેહવાગે પાકિસ્તાન સામે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ત્રેવડી સદી ફટકારી હતી. તેણે 2003-04ના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન મુલતાનમાં 309 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તે ભારત માટે ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.

સેહવાગે પાકિસ્તાન સામે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ત્રેવડી સદી ફટકારી હતી. તેણે 2003-04ના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન મુલતાનમાં 309 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તે ભારત માટે ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.

5 / 7
વિરેન્દ્ર સેહવાગ જમણા હાથના બેટ્સમેન તરીકે પ્રખ્યાત છે. તેઓ વીરુ, મુલતાનના સુલતાન  જેવા ઉપનામોથી પણ ઓળખાય છે. તેના નામે ઘણા રેકોર્ડ છે. તેણે 2004માં પાકિસ્તાનમાં 304 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જે બાદ તેમને 'મુલતાનનો સુલતાન'નું બિરુદ આપવામાં આવ્યું હતું.

વિરેન્દ્ર સેહવાગ જમણા હાથના બેટ્સમેન તરીકે પ્રખ્યાત છે. તેઓ વીરુ, મુલતાનના સુલતાન જેવા ઉપનામોથી પણ ઓળખાય છે. તેના નામે ઘણા રેકોર્ડ છે. તેણે 2004માં પાકિસ્તાનમાં 304 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જે બાદ તેમને 'મુલતાનનો સુલતાન'નું બિરુદ આપવામાં આવ્યું હતું.

6 / 7
12 વર્ષની ઉંમરે ક્રિકેટ રમતા વીરેન્દ્રનો દાંત તૂટી ગયો હતો. ત્યારબાદ તેના પિતાએ તેને ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેણે પોતાની કારકિર્દીમાં 104 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 49.34ની એવરેજથી 8586 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે 251 ODI મેચમાં 8273 રન બનાવ્યા છે. આ સિવાય 19 T20 ઈન્ટરનેશનલ મેચ રમીને તેણે 145.38ના સ્ટ્રાઈક રેટથી 394 રન બનાવ્યા છે.

12 વર્ષની ઉંમરે ક્રિકેટ રમતા વીરેન્દ્રનો દાંત તૂટી ગયો હતો. ત્યારબાદ તેના પિતાએ તેને ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેણે પોતાની કારકિર્દીમાં 104 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 49.34ની એવરેજથી 8586 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે 251 ODI મેચમાં 8273 રન બનાવ્યા છે. આ સિવાય 19 T20 ઈન્ટરનેશનલ મેચ રમીને તેણે 145.38ના સ્ટ્રાઈક રેટથી 394 રન બનાવ્યા છે.

7 / 7

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">