AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિકેટના મેદાનમાં જ નહી પરંતુ સોશિયલ મીડિયા પર કિંગ છે વિરાટ કોહલી, જુઓ ફોટો

ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ખુબ ઓછો એક્ટિવ રહે છે. પરંતુ તે એક પોસ્ટ માટે મસમોટો ચાર્જ લે છે. આ લિસ્ટમાં રોહિત શર્મા, ધોની, પંડ્યા વિરાટ કોહલીથી ખુબ પાછળ છે.

| Updated on: Nov 04, 2025 | 2:57 PM
Share
વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. કોહલી મૂળ મધ્યપ્રદેશ (એમપી)ના કટનીનો રહેવાસી છે.ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 5 નવેમ્બરના રોજ પોતાનો 37મો જન્મદિવસ ઉજશે.

વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. કોહલી મૂળ મધ્યપ્રદેશ (એમપી)ના કટનીનો રહેવાસી છે.ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 5 નવેમ્બરના રોજ પોતાનો 37મો જન્મદિવસ ઉજશે.

1 / 6
ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ ખુબ મોટી છે. સોશિયલ મીડિયા પર પણ વિરાટ કોહલી હંમેશા છવાયેલો રહે છે. વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 274 મિલિયન ફોલોઅર્સ છે. ભારતીય ખેલાડીને લઈ એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે.

ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ ખુબ મોટી છે. સોશિયલ મીડિયા પર પણ વિરાટ કોહલી હંમેશા છવાયેલો રહે છે. વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 274 મિલિયન ફોલોઅર્સ છે. ભારતીય ખેલાડીને લઈ એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે.

2 / 6
ભારતીય ટીમમાં વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એક પોસ્ટથી સૌથી વધારે પૈસા કમાય છે. તે એક પોસ્ટ માટે લાખો નહી પરંતુ કરોડો રુપિયાનો ચાર્જ લે છે. રિપોર્ટનું માનવું છે કે, વિરાટ કોહલી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી અંદાજે 12 કરોડ રુપિયા કમાય છે.

ભારતીય ટીમમાં વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એક પોસ્ટથી સૌથી વધારે પૈસા કમાય છે. તે એક પોસ્ટ માટે લાખો નહી પરંતુ કરોડો રુપિયાનો ચાર્જ લે છે. રિપોર્ટનું માનવું છે કે, વિરાટ કોહલી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી અંદાજે 12 કરોડ રુપિયા કમાય છે.

3 / 6
વિરાટ કોહલીએ આઈસીસી ટી20 વર્લ્ડકપની ટ્રોફી જીત્યાબાદ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે ટેસ્ટ ક્રિકેટને તો અલવિદા કહી દીધું છે અને હવે અનુભવી ખેલાડી માત્ર વનડે ફોર્મેટમાં રમતો જોવા મળે છે.

વિરાટ કોહલીએ આઈસીસી ટી20 વર્લ્ડકપની ટ્રોફી જીત્યાબાદ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે ટેસ્ટ ક્રિકેટને તો અલવિદા કહી દીધું છે અને હવે અનુભવી ખેલાડી માત્ર વનડે ફોર્મેટમાં રમતો જોવા મળે છે.

4 / 6
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની મુલાકાત વર્ષ 2013માં એક જાહેરાતની શૂટિંગ વખતે થઈ હતી. બંન્નેની મિત્રતા અને મુલાકાત વધી ગઈ અને આ સંબંધો પ્રેમમાં પરિવર્તિત થયા હતા. ત્યારબાદ અનુષ્કા મેચ જોવા માટે સ્ટેડિયમમાં પણ પહોંચતી હતી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની મુલાકાત વર્ષ 2013માં એક જાહેરાતની શૂટિંગ વખતે થઈ હતી. બંન્નેની મિત્રતા અને મુલાકાત વધી ગઈ અને આ સંબંધો પ્રેમમાં પરિવર્તિત થયા હતા. ત્યારબાદ અનુષ્કા મેચ જોવા માટે સ્ટેડિયમમાં પણ પહોંચતી હતી.

5 / 6
વર્ષ 2017માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેમના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. બંન્નેના લગ્ન ઈટલીમાં થયા હતા. જેમાં માત્ર પરિવારના લોકો જ સામેલ હતા. આજે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી 2 બાળકોના માતા-પિતા છે. દીકરીનું નામ વામિકા અને દીકરાનું નામ અકાય છે.

વર્ષ 2017માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેમના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. બંન્નેના લગ્ન ઈટલીમાં થયા હતા. જેમાં માત્ર પરિવારના લોકો જ સામેલ હતા. આજે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી 2 બાળકોના માતા-પિતા છે. દીકરીનું નામ વામિકા અને દીકરાનું નામ અકાય છે.

6 / 6

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">