AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: વિરાટ કોહલી સામે છે આ 4 મુસીબતો, ધોનીએ એ જ શોધવો પડશે ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓનો રસ્તો

ટીમ ઈન્ડિયા (Team India) એ T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) ની પ્રેક્ટિસ મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું, પરંતુ આ મેચ બાદ ધોની (Dhoni) સામે 4 મોટી સમસ્યાઓ ઉભી થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 7:42 PM
Share

 

 

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓ નક્કર દેખાઈ રહી છે. ભારતીય ટીમે જે રીતે પ્રથમ વોર્મ અપ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું તે જોતા એવું લાગે છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 188 રન બનાવ્યા હતા અને આટલું મોટું લક્ષ્ય પણ ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધું હતું. કેએલ રાહુલ (KL Rahul) અને ઇશાન કિશને (Ishan Kishan) વિસ્ફોટક અડધી સદી સાથે ટીમને જીત અપાવી હતી.

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓ નક્કર દેખાઈ રહી છે. ભારતીય ટીમે જે રીતે પ્રથમ વોર્મ અપ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું તે જોતા એવું લાગે છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 188 રન બનાવ્યા હતા અને આટલું મોટું લક્ષ્ય પણ ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધું હતું. કેએલ રાહુલ (KL Rahul) અને ઇશાન કિશને (Ishan Kishan) વિસ્ફોટક અડધી સદી સાથે ટીમને જીત અપાવી હતી.

1 / 6
જો કે, આ વોર્મ-અપ મેચ બાદ ટીમ ઈન્ડિયા સામે 4 મોટી સમસ્યાઓ પણ ઉભી થઈ છે અને હવે વિરાટ એન્ડ કંપની મદદ માટે મેંટોર એમએસ ધોની (MS Dhoni) તરફ નજર હશે.

જો કે, આ વોર્મ-અપ મેચ બાદ ટીમ ઈન્ડિયા સામે 4 મોટી સમસ્યાઓ પણ ઉભી થઈ છે અને હવે વિરાટ એન્ડ કંપની મદદ માટે મેંટોર એમએસ ધોની (MS Dhoni) તરફ નજર હશે.

2 / 6
ઇંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં ઇશાન કિશને શાનદાર બેટિંગ કરીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. આ ડાબા હાથના બેટ્સમેને 46 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેના બેટે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ઈશાન કિશનની આ ઈનિંગ ટીમ ઈન્ડિયા માટે સમસ્યા બની ગઈ છે. કારણ કે આ ખેલાડી ટીમ ઈન્ડિયામાં બેકઅપ ઓપનર તરીકે જોડાયો છે. મતલબ ભારતીય ટીમ રોહિત અને રાહુલ સાથે મેદાનમાં ઉતરવાની છે, અને ઇશાન કિશન પાકિસ્તાન સામેની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં પણ નહીં હોય. પરંતુ અહીં વિચારવા જેવી બાબત એ છે કે જો ઇશાન કિશન આટલા સારા ફોર્મમાં હોય તો શું તેને અન્ય કોઇ ઓર્ડર પર બેટિંગ કરી શકાય? કિશનને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરાવી શકાય? ધોની-વિરાટે આ સવાલનો જવાબ શોધવો પડશે.

ઇંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં ઇશાન કિશને શાનદાર બેટિંગ કરીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. આ ડાબા હાથના બેટ્સમેને 46 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેના બેટે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ઈશાન કિશનની આ ઈનિંગ ટીમ ઈન્ડિયા માટે સમસ્યા બની ગઈ છે. કારણ કે આ ખેલાડી ટીમ ઈન્ડિયામાં બેકઅપ ઓપનર તરીકે જોડાયો છે. મતલબ ભારતીય ટીમ રોહિત અને રાહુલ સાથે મેદાનમાં ઉતરવાની છે, અને ઇશાન કિશન પાકિસ્તાન સામેની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં પણ નહીં હોય. પરંતુ અહીં વિચારવા જેવી બાબત એ છે કે જો ઇશાન કિશન આટલા સારા ફોર્મમાં હોય તો શું તેને અન્ય કોઇ ઓર્ડર પર બેટિંગ કરી શકાય? કિશનને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરાવી શકાય? ધોની-વિરાટે આ સવાલનો જવાબ શોધવો પડશે.

3 / 6
વોર્મ અપ મેચ બાદ ભારતીય ટીમ સામે એક મોટી સમસ્યા હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને લગતી છે. પંડ્યાએ વોર્મ-અપ મેચમાં બોલિંગ નહોતી કરી અને કદાચ ફિનિશર તરીકે ટીમ ઇન્ડિયાનો ભાગ છે. પરંતુ આ ખેલાડી બિલકુલ ફોર્મમાં હોય તેવું લાગતું નથી. પંડ્યા ઈંગ્લેન્ડ સામે બેટિંગમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેના બેટ પર બોલ યોગ્ય રીતે આવી રહ્યો ન હતો. પંડ્યાએ પણ 12 રન બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. હવે સવાલ એ છે કે, શું ભારતીય ટીમ હાર્દિક પંડ્યાને પાકિસ્તાન સામે પ્લેઇંગ ઇલેવનમાં રાખશે?

વોર્મ અપ મેચ બાદ ભારતીય ટીમ સામે એક મોટી સમસ્યા હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને લગતી છે. પંડ્યાએ વોર્મ-અપ મેચમાં બોલિંગ નહોતી કરી અને કદાચ ફિનિશર તરીકે ટીમ ઇન્ડિયાનો ભાગ છે. પરંતુ આ ખેલાડી બિલકુલ ફોર્મમાં હોય તેવું લાગતું નથી. પંડ્યા ઈંગ્લેન્ડ સામે બેટિંગમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેના બેટ પર બોલ યોગ્ય રીતે આવી રહ્યો ન હતો. પંડ્યાએ પણ 12 રન બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. હવે સવાલ એ છે કે, શું ભારતીય ટીમ હાર્દિક પંડ્યાને પાકિસ્તાન સામે પ્લેઇંગ ઇલેવનમાં રાખશે?

4 / 6
વોર્મ અપ મેચમાં ભુવનેશ્વર કુમારે પણ ટીમ ઈન્ડિયા સામે મોટી સમસ્યા સર્જી છે. ભુવીએ ઈંગ્લેન્ડ સામે 4 ઓવરમાં 54 રન આપ્યા હતા. આ દરમિયાન ભુવીએ નો બોલ અને 3 વાઇડ પણ ફેંક્યા હતા. ભુવી ન તો બોલને સ્વિંગ કરતો હતો અને ન તો તે સચોટ યોર્કર ફેંકી શકતો હતો. ભુવીની નબળી લય બાદ હવે ભારત સામે મૂંઝવણ એ છે કે શું આ બોલરને પાકિસ્તાન સામે તક આપવી જોઈએ? અથવા તેના સ્થાને શાર્દુલ ઠાકુરને તક આપવી જોઈએ, જે મધ્ય ઓવરમાં વિકેટ લઈ શકે છે તેમજ નીચલા ક્રમમાં બેટિંગ પણ કરી શકે છે.

વોર્મ અપ મેચમાં ભુવનેશ્વર કુમારે પણ ટીમ ઈન્ડિયા સામે મોટી સમસ્યા સર્જી છે. ભુવીએ ઈંગ્લેન્ડ સામે 4 ઓવરમાં 54 રન આપ્યા હતા. આ દરમિયાન ભુવીએ નો બોલ અને 3 વાઇડ પણ ફેંક્યા હતા. ભુવી ન તો બોલને સ્વિંગ કરતો હતો અને ન તો તે સચોટ યોર્કર ફેંકી શકતો હતો. ભુવીની નબળી લય બાદ હવે ભારત સામે મૂંઝવણ એ છે કે શું આ બોલરને પાકિસ્તાન સામે તક આપવી જોઈએ? અથવા તેના સ્થાને શાર્દુલ ઠાકુરને તક આપવી જોઈએ, જે મધ્ય ઓવરમાં વિકેટ લઈ શકે છે તેમજ નીચલા ક્રમમાં બેટિંગ પણ કરી શકે છે.

5 / 6
આર અશ્વિને ઇંગ્લેન્ડ સામે શાનદાર બોલિંગ કરીને પ્લેઇંગ ઇલેવનમાં પોતાનો દાવો રજૂ કર્યો છે. અશ્વિને 4 ઓવરમાં માત્ર 23 રન આપ્યા અને બતાવ્યું કે તે આ ફોર્મેટ માટે તૈયાર છે. રવિન્દ્ર જાડેજાને ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં તક મળવાની ખાતરી છે. હવે સવાલ એ છે કે શું ભારતીય ટીમ તેના સિવાય પ્લેઇંગ ઇલેવનમાં વરુણ ચક્રવર્તીને તક આપશે કે અશ્વિન પર વિશ્વાસ કરવામાં આવશે. આર અશ્વિને ઇંગ્લેન્ડ સામે શાનદાર બોલિંગ કરીને પ્લેઇંગ ઇલેવનમાં પોતાનો દાવો રજૂ કર્યો છે. અશ્વિને 4 ઓવરમાં માત્ર 23 રન આપ્યા અને બતાવ્યું કે તે આ ફોર્મેટ માટે તૈયાર છે. રવિન્દ્ર જાડેજાને ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં તક મળવાની ખાતરી છે. હવે સવાલ એ છે કે શું ભારતીય ટીમ તેના સિવાય પ્લેઇંગ ઇલેવનમાં વરુણ ચક્રવર્તીને તક આપશે કે અશ્વિન પર વિશ્વાસ કરવામાં આવશે.

આર અશ્વિને ઇંગ્લેન્ડ સામે શાનદાર બોલિંગ કરીને પ્લેઇંગ ઇલેવનમાં પોતાનો દાવો રજૂ કર્યો છે. અશ્વિને 4 ઓવરમાં માત્ર 23 રન આપ્યા અને બતાવ્યું કે તે આ ફોર્મેટ માટે તૈયાર છે. રવિન્દ્ર જાડેજાને ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં તક મળવાની ખાતરી છે. હવે સવાલ એ છે કે શું ભારતીય ટીમ તેના સિવાય પ્લેઇંગ ઇલેવનમાં વરુણ ચક્રવર્તીને તક આપશે કે અશ્વિન પર વિશ્વાસ કરવામાં આવશે. આર અશ્વિને ઇંગ્લેન્ડ સામે શાનદાર બોલિંગ કરીને પ્લેઇંગ ઇલેવનમાં પોતાનો દાવો રજૂ કર્યો છે. અશ્વિને 4 ઓવરમાં માત્ર 23 રન આપ્યા અને બતાવ્યું કે તે આ ફોર્મેટ માટે તૈયાર છે. રવિન્દ્ર જાડેજાને ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં તક મળવાની ખાતરી છે. હવે સવાલ એ છે કે શું ભારતીય ટીમ તેના સિવાય પ્લેઇંગ ઇલેવનમાં વરુણ ચક્રવર્તીને તક આપશે કે અશ્વિન પર વિશ્વાસ કરવામાં આવશે.

6 / 6

 

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">