AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : ભારત માટે ગૌરવશાળી ક્ષણ, T20 વર્લ્ડકપમાં વ્યુઅરશીપે બનાવ્યો વર્લ્ડરેકોર્ડ

આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડકપ 2026 ક્રિકેટના ઈતિહાસમાં એક નવો કીર્તિમાન સર્જયો છે. આ ટૂર્નામેન્ટ અત્યારસુધી વધુ જોવાનારી સીઝન બની છે.ભારતમાં કોઈપણ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ સૌથી મોટી દર્શકોની સંખ્યા છે.

| Updated on: Mar 04, 2026 | 3:47 PM
Share
   આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડકપ 2026એ ક્રિકેટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ સર્જોયો છે. આ ટૂર્નામેન્ટ અત્યારસુધીની સૌથી વધુ જોવાનારી સીઝન બની ગઈ છે.

આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડકપ 2026એ ક્રિકેટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ સર્જોયો છે. આ ટૂર્નામેન્ટ અત્યારસુધીની સૌથી વધુ જોવાનારી સીઝન બની ગઈ છે.

1 / 7
 તેની લોકપ્રિયતાએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. આઈસીસીના અધ્યક્ષ જય શાહે બુધવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા ઐતિહાસિક સફળતાની જાણકારી આપી છે.

તેની લોકપ્રિયતાએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. આઈસીસીના અધ્યક્ષ જય શાહે બુધવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા ઐતિહાસિક સફળતાની જાણકારી આપી છે.

2 / 7
ભારતમાં આ મેગા ઇવેન્ટ માટેનો ક્રેઝ એ હકીકત પરથી અંદાજી શકાય છે કે તેની કુલ ચાહકોની સંખ્યા 500 મિલિયનના જાદુઈ આંકડાને વટાવી ગઈ છે. જય શાહે પોતાની પોસ્ટમાં ખાસ ખુશી વ્યક્ત કરી હતી કે ભારતમાં કોઈપણ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ સૌથી મોટી દર્શકોની સંખ્યા છે.

ભારતમાં આ મેગા ઇવેન્ટ માટેનો ક્રેઝ એ હકીકત પરથી અંદાજી શકાય છે કે તેની કુલ ચાહકોની સંખ્યા 500 મિલિયનના જાદુઈ આંકડાને વટાવી ગઈ છે. જય શાહે પોતાની પોસ્ટમાં ખાસ ખુશી વ્યક્ત કરી હતી કે ભારતમાં કોઈપણ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ સૌથી મોટી દર્શકોની સંખ્યા છે.

3 / 7
તેમણે લખ્યું, "ICC T20 વર્લ્ડ કપ 2026 ની સફર તેને અત્યાર સુધીની સૌથી વૈશ્વિક અને સુલભ ક્રિકેટ ઇવેન્ટ બનાવવાની મહત્વાકાંક્ષા સાથે શરૂ થઈ હતી. મને એ જાણીને ખૂબ આનંદ થાય છે કે, ભારતમાં દર્શકોની સંખ્યા 5 કરોડને વટાવી ગઈ છે, જે ઇતિહાસમાં કોઈપણ T20 વર્લ્ડ કપ માટે અત્યાર સુધીની સૌથી વધુ છે.

તેમણે લખ્યું, "ICC T20 વર્લ્ડ કપ 2026 ની સફર તેને અત્યાર સુધીની સૌથી વૈશ્વિક અને સુલભ ક્રિકેટ ઇવેન્ટ બનાવવાની મહત્વાકાંક્ષા સાથે શરૂ થઈ હતી. મને એ જાણીને ખૂબ આનંદ થાય છે કે, ભારતમાં દર્શકોની સંખ્યા 5 કરોડને વટાવી ગઈ છે, જે ઇતિહાસમાં કોઈપણ T20 વર્લ્ડ કપ માટે અત્યાર સુધીની સૌથી વધુ છે.

4 / 7
"તેમણે આગળએ પણ કહ્યું કે, એ જોઈને ખુબ ખુશી થઈ છે કે, જિયો હોટસ્ટાર પર એક સાથે મેચ જોવાની ચાહકોની સંખ્યા 60.5 કરોડ પર પહોંચી છે.

"તેમણે આગળએ પણ કહ્યું કે, એ જોઈને ખુબ ખુશી થઈ છે કે, જિયો હોટસ્ટાર પર એક સાથે મેચ જોવાની ચાહકોની સંખ્યા 60.5 કરોડ પર પહોંચી છે.

5 / 7
 ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચ આજ રાતથી શરુ થઈ રહી છે. અને અમને આશા છે કે, ભારતીય ચાહકો તરફથી અમારા આયોજનને મળનારો અદભૂત પ્રેમ અને રેકોર્ડ તોડવામાં મદદ કરશે.

ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચ આજ રાતથી શરુ થઈ રહી છે. અને અમને આશા છે કે, ભારતીય ચાહકો તરફથી અમારા આયોજનને મળનારો અદભૂત પ્રેમ અને રેકોર્ડ તોડવામાં મદદ કરશે.

6 / 7
સેમિફાઈનલમાં ભારતનો સામનો ગ્રુપ 2ની ટોપ ઈંગ્લેન્ડ સામે થઈ રહ્યો છે. પહેલી સેમિફાઈનલ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બંન્ને મેચની વિજેતા ટીમ 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમશે.

સેમિફાઈનલમાં ભારતનો સામનો ગ્રુપ 2ની ટોપ ઈંગ્લેન્ડ સામે થઈ રહ્યો છે. પહેલી સેમિફાઈનલ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બંન્ને મેચની વિજેતા ટીમ 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમશે.

7 / 7

T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">