AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : રજાઓમાં માતા-પિતાને કરાવો ધાર્મિક યાત્રા, જોઈ લો 10 દિવસનું ટુર પેકેજ

જો તમે તમારા માતા-પિતાને એક ધાર્મિક પ્રવાસમાં મોકલવા માંગો છો. તો આઈઆરસીટીસી એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ધાર્મિક પ્રવાસનું આયોજન કરી રહ્યું છે. તો વિસ્તારથી વિગતો જાણીએ.

| Updated on: Apr 13, 2026 | 10:40 AM
Share
ગરમીની રજાઓ માટે લોકો ફરવાનો પ્લાન બનાવતા હોય છે. પરંતુ આઈઆરસીટીસીએ ભારત ગૌરવ ટ્રેન દ્વારા દક્ષિણ દર્શન યાત્રા સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પ્રવાસનું આયોજન કરી રહ્યું છે. આ યાત્ર ભારત ગૌરવ ટ્રેન હેઠળ 12 મે થી 22 મે સુધીની એટલે કે, 10 રાત્રી અને 11 દિવસની રહેશે.

ગરમીની રજાઓ માટે લોકો ફરવાનો પ્લાન બનાવતા હોય છે. પરંતુ આઈઆરસીટીસીએ ભારત ગૌરવ ટ્રેન દ્વારા દક્ષિણ દર્શન યાત્રા સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પ્રવાસનું આયોજન કરી રહ્યું છે. આ યાત્ર ભારત ગૌરવ ટ્રેન હેઠળ 12 મે થી 22 મે સુધીની એટલે કે, 10 રાત્રી અને 11 દિવસની રહેશે.

1 / 6
આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ,સુરેન્દ્ર નગર,વિરમગામ,સાબરમતી,નડિયાદ,આણંદ, વડોદરા,ભરુચ,સુરત,વાપી,વસઈ રોડ,કલ્યાણ,પુણે, સોલાપુર રેલવે સ્ટેશનથી તમે યાત્રામાં ભાગ લઈ શકશો. આઈઆરસીટીસી હંમેશા મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે.

આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ,સુરેન્દ્ર નગર,વિરમગામ,સાબરમતી,નડિયાદ,આણંદ, વડોદરા,ભરુચ,સુરત,વાપી,વસઈ રોડ,કલ્યાણ,પુણે, સોલાપુર રેલવે સ્ટેશનથી તમે યાત્રામાં ભાગ લઈ શકશો. આઈઆરસીટીસી હંમેશા મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે.

2 / 6
આ યાત્રા દરમિયાન તિરુપતિ બાલાજી, રામાનાથ સ્વામી, રામેશ્વર જ્યોર્તિલિંગ મંદિર ,મીનાક્ષી મંદિર, કન્યાકુમારી ,મિલ્લકાર્જુન જ્યોર્તિલિંગ દર્શન કરવાનો લાભ મળશે.

આ યાત્રા દરમિયાન તિરુપતિ બાલાજી, રામાનાથ સ્વામી, રામેશ્વર જ્યોર્તિલિંગ મંદિર ,મીનાક્ષી મંદિર, કન્યાકુમારી ,મિલ્લકાર્જુન જ્યોર્તિલિંગ દર્શન કરવાનો લાભ મળશે.

3 / 6
મુસાફરોને ભજન,કીર્તિન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઈવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટુર પેકેજની કિંમતમાં આઈઆરસીટીસી મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત શાહકારી ભોજન આપવામાં આવશે.

મુસાફરોને ભજન,કીર્તિન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઈવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટુર પેકેજની કિંમતમાં આઈઆરસીટીસી મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત શાહકારી ભોજન આપવામાં આવશે.

4 / 6
આ પ્રવાસ માટે 3 કેટેગરી નક્કી કરવામાં આવી છે. જેમાં ઈકોનોમી ક્લાસ સ્લીપર માટે 21,525, કમ્ફર્ટ ક્લાસ 3એસી માટે 39,105 અને કમ્ફર્ટ ક્લાસ 2 એસી માટે રુપિયા 49,185ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં આઈઆરસીટીસી દ્વારા એલટીસીની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

આ પ્રવાસ માટે 3 કેટેગરી નક્કી કરવામાં આવી છે. જેમાં ઈકોનોમી ક્લાસ સ્લીપર માટે 21,525, કમ્ફર્ટ ક્લાસ 3એસી માટે 39,105 અને કમ્ફર્ટ ક્લાસ 2 એસી માટે રુપિયા 49,185ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં આઈઆરસીટીસી દ્વારા એલટીસીની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

5 / 6
 આ પેકેજ તમે ઈએમઆઈ દ્વારા પણ બુક કરાવી શકો છો. જો તમે પણ તમારા માતા-પિતાને આ ધાર્મિક યાત્રામાં મોકલવા માંગો છો તો તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ આ પેકેજ બુક કરાવી શકો છો. (All photo : PTI)

આ પેકેજ તમે ઈએમઆઈ દ્વારા પણ બુક કરાવી શકો છો. જો તમે પણ તમારા માતા-પિતાને આ ધાર્મિક યાત્રામાં મોકલવા માંગો છો તો તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ આ પેકેજ બુક કરાવી શકો છો. (All photo : PTI)

6 / 6

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

Follow Us
Breaking News : ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત
Breaking News : ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત
હવામાન વિભાગનું 48 કલાક ગરમીનું એલર્ટ
હવામાન વિભાગનું 48 કલાક ગરમીનું એલર્ટ
તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો, તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો
તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો, તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો
વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા
વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા
રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video
રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video
મોડાસા: પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કાર, 3 હજાર લોકોએ નોંધાવ્યો વિરોધ
મોડાસા: પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કાર, 3 હજાર લોકોએ નોંધાવ્યો વિરોધ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો
અમદાવાદ: વસ્ત્રાલમાં 'નો રોડ, નો વોટ', નેતાઓ માટે એન્ટ્રી બંધ
અમદાવાદ: વસ્ત્રાલમાં 'નો રોડ, નો વોટ', નેતાઓ માટે એન્ટ્રી બંધ
સુરત સાઇબર ઠગાઈનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો, જુઓ Video
સુરત સાઇબર ઠગાઈનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો, જુઓ Video
હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, ગરમીમાં થશે 'મોટો વધારો'
હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, ગરમીમાં થશે 'મોટો વધારો'
g clip-path="url(#clip0_868_265)">