AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાનખેડે ખાતે વર્લ્ડ ચેમ્પિયન્સનું સુપર સ્વાગત, વિરાટ-રોહિતે વંદે માતરમના નારા લગાવ્યા

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું મુંબઈમાં અતિ ભવ્ય સ્વાગત કારવામાંઆ આવ્યું હતું. દિલ્હીથી ખાસ ફલાઈટમાં મુંબઈ પહોંચ્યા બાદ મરીન ડ્રાઈવથી ટીમ ઈન્ડિયાની વિક્ટરી પરેડ નીકળી હતી અને વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી, જ્યાં અદ્દભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. ફેન્સની સાથે ખેલાડીઓએ પણ મજેદાર ઉજવણી કરી હતી.

| Updated on: Jul 04, 2024 | 10:39 PM
Share
જ્યારે વર્લ્ડ ચેમ્પિયન ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચી ત્યારે 40 હજાર પ્રશંસકો આંખો પહોળી કરીને તેમની રાહ જોઈ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા મેદાનમાં પ્રવેશતાની સાથે જ ચાહકોએ ખેલાડીઓને જોરશોરથી ચીયર કર્યા હતા.

જ્યારે વર્લ્ડ ચેમ્પિયન ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચી ત્યારે 40 હજાર પ્રશંસકો આંખો પહોળી કરીને તેમની રાહ જોઈ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા મેદાનમાં પ્રવેશતાની સાથે જ ચાહકોએ ખેલાડીઓને જોરશોરથી ચીયર કર્યા હતા.

1 / 5
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપની જીત પર કહ્યું કે કેવી રીતે આ ક્ષણ તેમના માટે ખૂબ જ ખાસ છે. રોહિતે કહ્યું કે આ દેશમાં આ વર્લ્ડ કપ લાવવો ખૂબ જ ખાસ છે. રોહિતે ટીમ ઈન્ડિયાના પ્રશંસકોના વખાણ કર્યા અને ખાસ કરીને મુંબઈના ફેન્સની પ્રશંસા કરી હતી.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપની જીત પર કહ્યું કે કેવી રીતે આ ક્ષણ તેમના માટે ખૂબ જ ખાસ છે. રોહિતે કહ્યું કે આ દેશમાં આ વર્લ્ડ કપ લાવવો ખૂબ જ ખાસ છે. રોહિતે ટીમ ઈન્ડિયાના પ્રશંસકોના વખાણ કર્યા અને ખાસ કરીને મુંબઈના ફેન્સની પ્રશંસા કરી હતી.

2 / 5
રોહિતે કહ્યું કે આ વર્લ્ડ કપ જીત્યા બાદ તે ખૂબ જ રાહત અનુભવી રહ્યો છે. તેણે જસપ્રિત બુમરાહને દેશનો સૌથી મોટો ખજાનો પણ ગણાવ્યો હતો.

રોહિતે કહ્યું કે આ વર્લ્ડ કપ જીત્યા બાદ તે ખૂબ જ રાહત અનુભવી રહ્યો છે. તેણે જસપ્રિત બુમરાહને દેશનો સૌથી મોટો ખજાનો પણ ગણાવ્યો હતો.

3 / 5
ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતવાનો ઈનામ પણ મળ્યો. BCCIએ ભારતીય કેપ્ટનને 125 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો. આ રકમ ટીમ ઈન્ડિયા અને તેના સપોર્ટ સ્ટાફને વહેંચવામાં આવશે.

ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતવાનો ઈનામ પણ મળ્યો. BCCIએ ભારતીય કેપ્ટનને 125 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો. આ રકમ ટીમ ઈન્ડિયા અને તેના સપોર્ટ સ્ટાફને વહેંચવામાં આવશે.

4 / 5
અંતે ભારતીય ટીમના ખેલાડીઓએ મેદાનની પ્રદક્ષિણા કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વંદે માતરમના નારા લગાવ્યા હતા.

અંતે ભારતીય ટીમના ખેલાડીઓએ મેદાનની પ્રદક્ષિણા કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વંદે માતરમના નારા લગાવ્યા હતા.

5 / 5
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">