AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCIએ રોહિત અને વિરાટનું ટેન્શન વધારી દીધું! ટીમ ઈન્ડિયામાં માત્ર એક જ શરત પર મળશે સ્થાન

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ થોડા દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ODI સીરિઝ સાથે મેદાનમાં વાપસી કરી હતી પરંતુ આ સીરિઝ બાદ બંન્ને હાલ ક્રિકેટના મેદાનથી દુર છે કારણ કે, ટીમ ઈન્ડિયા ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાં વ્યસ્ત છે તેમજ બંન્ને આ ફોર્મેટમાંથી સંન્યાસ પણ લઈ ચૂક્યા છે.

| Updated on: Nov 12, 2025 | 11:51 AM
Share
Team India Selection :  ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ થયાના ઘણા દિવસો થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્યને લઈ ચર્ચાઓ થઈ રહી છે.  ટેસ્ટ અને ટી20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ ચૂકેલા ભારતીય ક્રિકેટના બંન્ને દિગ્ગજો હવે માત્ર વનડે ક્રિકેટમાં જ એક્ટિવ છે.

Team India Selection : ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ થયાના ઘણા દિવસો થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્યને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ટેસ્ટ અને ટી20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ ચૂકેલા ભારતીય ક્રિકેટના બંન્ને દિગ્ગજો હવે માત્ર વનડે ક્રિકેટમાં જ એક્ટિવ છે.

1 / 6
ટીમથી બહાર બાદ અને સંન્યાસની અટકળો વચ્ચે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વનડે સીરિઝમાં આ બંન્ને ખેલાડીઓએ એન્ટ્રી કરી હતી. પરંતુ હજુ પણ તેનું સ્થાન જોવા મળી રહ્યું છે. આ વચ્ચે હવે ભારતીય કંટ્રોલ બોર્ડે બંન્ને સામે શરત રાખી છે કે, ઘરેલું ક્રિકેટ રમવા પર તેમને આગળ જઈ ટીમ ઈન્ડિયામાં સ્થાન મળશે.

ટીમથી બહાર બાદ અને સંન્યાસની અટકળો વચ્ચે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વનડે સીરિઝમાં આ બંન્ને ખેલાડીઓએ એન્ટ્રી કરી હતી. પરંતુ હજુ પણ તેનું સ્થાન જોવા મળી રહ્યું છે. આ વચ્ચે હવે ભારતીય કંટ્રોલ બોર્ડે બંન્ને સામે શરત રાખી છે કે, ઘરેલું ક્રિકેટ રમવા પર તેમને આગળ જઈ ટીમ ઈન્ડિયામાં સ્થાન મળશે.

2 / 6
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3 મેચની વનડે સીરિઝમાં ભાગ લીધા બાદ વિરાટ અને રોહિત હાલમાં મેદાનથી દુર છે.કારણ કે, ટીમ ઈન્ડિયાએ હાલમાં એક ટી20 સીરિઝ રમી હતી અને હવે તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3 મેચની વનડે સીરિઝમાં ભાગ લીધા બાદ વિરાટ અને રોહિત હાલમાં મેદાનથી દુર છે.કારણ કે, ટીમ ઈન્ડિયાએ હાલમાં એક ટી20 સીરિઝ રમી હતી અને હવે તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમશે.

3 / 6
પરંતુ ત્યારબાદ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમ વનડે સીરિઝ રમશે અને તે પહેલા બીસીસીઆઈએ બંન્ને સ્ટાર ખેલાડીઓને ઘરેલું ક્રિકેટમાં રમવાનો આદેશ જાહેર કર્યો છે.

પરંતુ ત્યારબાદ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમ વનડે સીરિઝ રમશે અને તે પહેલા બીસીસીઆઈએ બંન્ને સ્ટાર ખેલાડીઓને ઘરેલું ક્રિકેટમાં રમવાનો આદેશ જાહેર કર્યો છે.

4 / 6
એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ભારતીય બોર્ડે બંન્ને પૂર્વ કેપ્ટનનો ઘરેલું વનડે ટૂર્નામેન્ટ, વિજય હજારે ટ્રોફીમાં ભાગ લેવાનું કહ્યું છે. પરંતુ આ ટૂર્નામેન્ટ 24 ડિસેમ્બરથી શરુ થશે. 30 નવેમ્બરથી શરુ થઈ રહેલી ભારત-સાઉથ આફ્રિકા વનડે સીરિઝ પર આ શરત લાગુ થશે નહી.

એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ભારતીય બોર્ડે બંન્ને પૂર્વ કેપ્ટનનો ઘરેલું વનડે ટૂર્નામેન્ટ, વિજય હજારે ટ્રોફીમાં ભાગ લેવાનું કહ્યું છે. પરંતુ આ ટૂર્નામેન્ટ 24 ડિસેમ્બરથી શરુ થશે. 30 નવેમ્બરથી શરુ થઈ રહેલી ભારત-સાઉથ આફ્રિકા વનડે સીરિઝ પર આ શરત લાગુ થશે નહી.

5 / 6
ટીમ ઈન્ડિયાની આગામી વનડે સીરિઝ 11 જાન્યુઆરી 2026થી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હશે અને તેમાં સિલેક્શન માટે બંન્નેએ આ શરત પુરી કરવી પડશે. પરંતુ શું બંન્ને સ્ટાર ટૂર્નામેન્ટમાં ભાગ લેશે કે નહી. એ જોવાની વાત છે.

ટીમ ઈન્ડિયાની આગામી વનડે સીરિઝ 11 જાન્યુઆરી 2026થી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હશે અને તેમાં સિલેક્શન માટે બંન્નેએ આ શરત પુરી કરવી પડશે. પરંતુ શું બંન્ને સ્ટાર ટૂર્નામેન્ટમાં ભાગ લેશે કે નહી. એ જોવાની વાત છે.

6 / 6

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">