AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: લીડ્સમાં ટીમ ઈન્ડિયાને મળ્યા સારા સમાચાર, શું 23 વર્ષની રાહનો આવશે અંત?

ભારત માટે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવી ખૂબ જ મુશ્કેલ મિશન છે. આ શ્રેણી 20 જૂનથી શરૂ થઈ રહી છે. પહેલી મેચ લીડ્સના હેડિંગ્લી મેદાન પર રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને એક મોટા ખુશખબર મળ્યા છે, જાણો શું છે મામલો?

| Updated on: Jun 17, 2025 | 10:54 PM
Share
લીડ્સમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ભારતીય ટીમે આ મેદાન પર છેલ્લી ટેસ્ટ મેચ 2002માં જીતી હતી. છેલ્લી વખત 2021માં ટીમ ઈન્ડિયા લીડ્સમાં એક ઈનિંગ્સ અને 76 રનથી હારી ગઈ હતી. જોકે, આ વખતે ટીમ ઈન્ડિયા માટે એક મોટા સારા સમાચાર છે.

લીડ્સમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ભારતીય ટીમે આ મેદાન પર છેલ્લી ટેસ્ટ મેચ 2002માં જીતી હતી. છેલ્લી વખત 2021માં ટીમ ઈન્ડિયા લીડ્સમાં એક ઈનિંગ્સ અને 76 રનથી હારી ગઈ હતી. જોકે, આ વખતે ટીમ ઈન્ડિયા માટે એક મોટા સારા સમાચાર છે.

1 / 6
લીડ્સના હેડિંગ્લી ગ્રાઉન્ડના પિચ ક્યુરેટર દ્વારા આ સારા સમાચાર આપવામાં આવ્યા છે. જો હેડિંગ્લીના પિચ ક્યુરેટર રિચાર્ડ રોબિન્સનનું માનીએ તો, આ વખતે આ પિચ સંપૂર્ણપણે અલગ રીતે રમશે. વાસ્તવમાં લીડ્સમાં ઘણી ગરમી છે અને તેના કારણે આ પિચ બેટિંગ માટે વધુ સારી બનશે.

લીડ્સના હેડિંગ્લી ગ્રાઉન્ડના પિચ ક્યુરેટર દ્વારા આ સારા સમાચાર આપવામાં આવ્યા છે. જો હેડિંગ્લીના પિચ ક્યુરેટર રિચાર્ડ રોબિન્સનનું માનીએ તો, આ વખતે આ પિચ સંપૂર્ણપણે અલગ રીતે રમશે. વાસ્તવમાં લીડ્સમાં ઘણી ગરમી છે અને તેના કારણે આ પિચ બેટિંગ માટે વધુ સારી બનશે.

2 / 6
હેડિંગ્લીના પીચ ક્યુરેટર રિચાર્ડ રોબિન્સને જણાવ્યું હતું કે લીડ્સમાં તાપમાન ખૂબ વધારે છે. જેની સીધી અસર પિચ પર પડશે. રિચાર્ડ રોબિન્સને રેવસ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'મેચ દરમિયાન ગરમી રહેશે, તેથી અમે પિચ પર ભેજ છોડીશું. અમે જોઈશું કે ઈંગ્લિશ ટીમ શું ઈચ્છે છે. મને લાગે છે કે જો પ્રથમ ઈનિંગમાં 300 રન બને છે, તો ટીમ ખુશ થશે. અહીં પ્રથમ ઈનિંગમાં આ સરેરાશ સ્કોર છે. જોકે, જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ પિચ બેટિંગ માટે સારી થતી જશે.

હેડિંગ્લીના પીચ ક્યુરેટર રિચાર્ડ રોબિન્સને જણાવ્યું હતું કે લીડ્સમાં તાપમાન ખૂબ વધારે છે. જેની સીધી અસર પિચ પર પડશે. રિચાર્ડ રોબિન્સને રેવસ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'મેચ દરમિયાન ગરમી રહેશે, તેથી અમે પિચ પર ભેજ છોડીશું. અમે જોઈશું કે ઈંગ્લિશ ટીમ શું ઈચ્છે છે. મને લાગે છે કે જો પ્રથમ ઈનિંગમાં 300 રન બને છે, તો ટીમ ખુશ થશે. અહીં પ્રથમ ઈનિંગમાં આ સરેરાશ સ્કોર છે. જોકે, જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ પિચ બેટિંગ માટે સારી થતી જશે.

3 / 6
લીડ્સમાં તાપમાન 27-28 ડિગ્રી રહેશે, તેનો અર્થ એ છે કે જેમ-જેમ મેચ આગળ વધશે તેમ તેમ પિચ સપાટ રહેશે. હવે જો પિચ સપાટ હશે, તો ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો માટે આ સારા સમાચાર છે. ભારતીય બેટ્સમેન ઘણીવાર ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકાની પિચો પર નિષ્ફળ જાય છે, પરંતુ જો લીડ્સની પિચ સારી હશે તો ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન પણ સુધરી શકે છે.

લીડ્સમાં તાપમાન 27-28 ડિગ્રી રહેશે, તેનો અર્થ એ છે કે જેમ-જેમ મેચ આગળ વધશે તેમ તેમ પિચ સપાટ રહેશે. હવે જો પિચ સપાટ હશે, તો ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો માટે આ સારા સમાચાર છે. ભારતીય બેટ્સમેન ઘણીવાર ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકાની પિચો પર નિષ્ફળ જાય છે, પરંતુ જો લીડ્સની પિચ સારી હશે તો ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન પણ સુધરી શકે છે.

4 / 6
ટીમ ઈન્ડિયા માટે લીડ્સ ટેસ્ટ જીતવી મહત્વપૂર્ણ છે કારણ કે આ શ્રેણીની પહેલી મેચ છે અને જો તે અહીં જીતશે તો ટીમનો આત્મવિશ્વાસ અને લીડ બંને વધશે. અહીં મોટી વાત એ છે કે ભારતે છેલ્લે 23 વર્ષ પહેલા આ મેદાન પર જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ આ સિદ્ધિ 2002માં સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં કરી હતી. ભારતીય ટીમે આ મેદાન પર 7 મેચ રમી છે અને ફક્ત 2 મેચ જીતી છે, 4 મેચ હારી છે જ્યારે એક મેચ ડ્રો રહી છે.

ટીમ ઈન્ડિયા માટે લીડ્સ ટેસ્ટ જીતવી મહત્વપૂર્ણ છે કારણ કે આ શ્રેણીની પહેલી મેચ છે અને જો તે અહીં જીતશે તો ટીમનો આત્મવિશ્વાસ અને લીડ બંને વધશે. અહીં મોટી વાત એ છે કે ભારતે છેલ્લે 23 વર્ષ પહેલા આ મેદાન પર જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ આ સિદ્ધિ 2002માં સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં કરી હતી. ભારતીય ટીમે આ મેદાન પર 7 મેચ રમી છે અને ફક્ત 2 મેચ જીતી છે, 4 મેચ હારી છે જ્યારે એક મેચ ડ્રો રહી છે.

5 / 6
આ વખતે ભારતીય ટીમ માટે પડકાર એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ હવે ટીમમાં નથી. બંનેએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ વખતે ટીમની કમાન શુભમન ગિલના હાથમાં છે, ટીમની બેટિંગ એકદમ બિનઅનુભવી લાગે છે. હવે જોવાનું એ છે કે તેઓ ઈંગ્લેન્ડના બોલરોનો સામનો કેવી રીતે કરે છે? (All Photo Credit : PTI/Instagram/X)

આ વખતે ભારતીય ટીમ માટે પડકાર એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ હવે ટીમમાં નથી. બંનેએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ વખતે ટીમની કમાન શુભમન ગિલના હાથમાં છે, ટીમની બેટિંગ એકદમ બિનઅનુભવી લાગે છે. હવે જોવાનું એ છે કે તેઓ ઈંગ્લેન્ડના બોલરોનો સામનો કેવી રીતે કરે છે? (All Photo Credit : PTI/Instagram/X)

6 / 6

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી ખાતે રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
g clip-path="url(#clip0_868_265)">