AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવું કે ગરમ પાણીથી? શરીર માટે કયું વધારે ફાયદાકારક?

શિયાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જો કે, ઘણીવાર લોકો શરીરને નુકસાન પહોંચે, તેવું કામ કરી દે છે. વાત એમ છે કે, શિયાળા દરમિયાન ઘણા લોકો ઠંડા પાણીથી સ્નાન કરે છે. એવામાં શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ કે ગરમ પાણીથી?

| Updated on: Nov 25, 2025 | 8:59 PM
Share
શિયાળામાં આપણને ઠંડા પાણીમાં હાથ નાખવાનું પણ મન થતું નથી. બીજું કે, શિયાળામાં કોઈને પણ ઠંડા પાણીથી સ્નાન કરવાનો વિચાર આવતો નથી.

શિયાળામાં આપણને ઠંડા પાણીમાં હાથ નાખવાનું પણ મન થતું નથી. બીજું કે, શિયાળામાં કોઈને પણ ઠંડા પાણીથી સ્નાન કરવાનો વિચાર આવતો નથી.

1 / 5
ઠંડા હવામાનમાં ગરમ ​​પાણી તાત્કાલિક રાહત આપે છે. તેની ગરમી સ્નાયુઓને આરામ આપે છે, અકડન ઘટાડે છે અને બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. જો તમને શરદી હોય તો તમારા માટે ગરમ પાણી ફાયદાકારક છે.

ઠંડા હવામાનમાં ગરમ ​​પાણી તાત્કાલિક રાહત આપે છે. તેની ગરમી સ્નાયુઓને આરામ આપે છે, અકડન ઘટાડે છે અને બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. જો તમને શરદી હોય તો તમારા માટે ગરમ પાણી ફાયદાકારક છે.

2 / 5
શિયાળામાં લોકો ઘણીવાર ખૂબ ગરમ પાણીથી સ્નાન કરે છે, જે તેમના સ્વાસ્થ્ય અને ત્વચા માટે હાનિકારક બની શકે છે. શિયાળામાં ગરમ ​​પાણીથી સ્નાન કરવું ફાયદાકારક છે પરંતુ તે પાણી ખૂબ ગરમ ન હોવું જોઈએ.

શિયાળામાં લોકો ઘણીવાર ખૂબ ગરમ પાણીથી સ્નાન કરે છે, જે તેમના સ્વાસ્થ્ય અને ત્વચા માટે હાનિકારક બની શકે છે. શિયાળામાં ગરમ ​​પાણીથી સ્નાન કરવું ફાયદાકારક છે પરંતુ તે પાણી ખૂબ ગરમ ન હોવું જોઈએ.

3 / 5
વધુમાં શિયાળામાં હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ, કારણ કે ખૂબ ગરમ પાણી ત્વચા માટે હાનિકારક છે. હુંફાળા પાણીથી શરદી અને ઉધરસ જેવી સમસ્યા થવાનો ભય ઓછો રહે છે.

વધુમાં શિયાળામાં હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ, કારણ કે ખૂબ ગરમ પાણી ત્વચા માટે હાનિકારક છે. હુંફાળા પાણીથી શરદી અને ઉધરસ જેવી સમસ્યા થવાનો ભય ઓછો રહે છે.

4 / 5
ડોક્ટરો કહે છે કે, શિયાળામાં શ્રેષ્ઠ વિકલ્પ ગરમ પાણીથી સ્નાન કરવાનો છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી તમને રાહત મળે છે અને શરદીથી બચી શકાય છે.

ડોક્ટરો કહે છે કે, શિયાળામાં શ્રેષ્ઠ વિકલ્પ ગરમ પાણીથી સ્નાન કરવાનો છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી તમને રાહત મળે છે અને શરદીથી બચી શકાય છે.

5 / 5

Disclaimer: આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. વધુ માહિતી માટે નિષ્ણાત અથવા ડૉક્ટરનો સંપર્ક કરો. TV9 આ માહિતીની સંપૂર્ણપણે પુષ્ટિ કરતું નથી.

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

Follow Us
Breaking News : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાન બાદ હવે ઉંદરનો ત્રાસ
Breaking News : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાન બાદ હવે ઉંદરનો ત્રાસ
ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ
ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ
બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી, જુઓ વીડિયો
બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી, જુઓ વીડિયો
PMની અપીલ બાદ ખર્ચ ઘટાડવા રાજ્ય સરકાર મક્કમ
PMની અપીલ બાદ ખર્ચ ઘટાડવા રાજ્ય સરકાર મક્કમ
નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે, આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો
નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે, આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
g clip-path="url(#clip0_868_265)">