AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવું કે ગરમ પાણીથી? શરીર માટે કયું વધારે ફાયદાકારક?

શિયાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જો કે, ઘણીવાર લોકો શરીરને નુકસાન પહોંચે, તેવું કામ કરી દે છે. વાત એમ છે કે, શિયાળા દરમિયાન ઘણા લોકો ઠંડા પાણીથી સ્નાન કરે છે. એવામાં શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ કે ગરમ પાણીથી?

| Updated on: Nov 25, 2025 | 8:59 PM
Share
શિયાળામાં આપણને ઠંડા પાણીમાં હાથ નાખવાનું પણ મન થતું નથી. બીજું કે, શિયાળામાં કોઈને પણ ઠંડા પાણીથી સ્નાન કરવાનો વિચાર આવતો નથી.

શિયાળામાં આપણને ઠંડા પાણીમાં હાથ નાખવાનું પણ મન થતું નથી. બીજું કે, શિયાળામાં કોઈને પણ ઠંડા પાણીથી સ્નાન કરવાનો વિચાર આવતો નથી.

1 / 5
ઠંડા હવામાનમાં ગરમ ​​પાણી તાત્કાલિક રાહત આપે છે. તેની ગરમી સ્નાયુઓને આરામ આપે છે, અકડન ઘટાડે છે અને બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. જો તમને શરદી હોય તો તમારા માટે ગરમ પાણી ફાયદાકારક છે.

ઠંડા હવામાનમાં ગરમ ​​પાણી તાત્કાલિક રાહત આપે છે. તેની ગરમી સ્નાયુઓને આરામ આપે છે, અકડન ઘટાડે છે અને બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. જો તમને શરદી હોય તો તમારા માટે ગરમ પાણી ફાયદાકારક છે.

2 / 5
શિયાળામાં લોકો ઘણીવાર ખૂબ ગરમ પાણીથી સ્નાન કરે છે, જે તેમના સ્વાસ્થ્ય અને ત્વચા માટે હાનિકારક બની શકે છે. શિયાળામાં ગરમ ​​પાણીથી સ્નાન કરવું ફાયદાકારક છે પરંતુ તે પાણી ખૂબ ગરમ ન હોવું જોઈએ.

શિયાળામાં લોકો ઘણીવાર ખૂબ ગરમ પાણીથી સ્નાન કરે છે, જે તેમના સ્વાસ્થ્ય અને ત્વચા માટે હાનિકારક બની શકે છે. શિયાળામાં ગરમ ​​પાણીથી સ્નાન કરવું ફાયદાકારક છે પરંતુ તે પાણી ખૂબ ગરમ ન હોવું જોઈએ.

3 / 5
વધુમાં શિયાળામાં હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ, કારણ કે ખૂબ ગરમ પાણી ત્વચા માટે હાનિકારક છે. હુંફાળા પાણીથી શરદી અને ઉધરસ જેવી સમસ્યા થવાનો ભય ઓછો રહે છે.

વધુમાં શિયાળામાં હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ, કારણ કે ખૂબ ગરમ પાણી ત્વચા માટે હાનિકારક છે. હુંફાળા પાણીથી શરદી અને ઉધરસ જેવી સમસ્યા થવાનો ભય ઓછો રહે છે.

4 / 5
ડોક્ટરો કહે છે કે, શિયાળામાં શ્રેષ્ઠ વિકલ્પ ગરમ પાણીથી સ્નાન કરવાનો છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી તમને રાહત મળે છે અને શરદીથી બચી શકાય છે.

ડોક્ટરો કહે છે કે, શિયાળામાં શ્રેષ્ઠ વિકલ્પ ગરમ પાણીથી સ્નાન કરવાનો છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી તમને રાહત મળે છે અને શરદીથી બચી શકાય છે.

5 / 5

Disclaimer: આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. વધુ માહિતી માટે નિષ્ણાત અથવા ડૉક્ટરનો સંપર્ક કરો. TV9 આ માહિતીની સંપૂર્ણપણે પુષ્ટિ કરતું નથી.

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">