AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે રોકડમાં પણ રોકાણ કરશો ! મ્યુચ્યુઅલ ફંડનો આ નિયમ તમને ખબર છે કે નહીં?

હાલની તારીખમાં મોટાભાગના લોકો 'મ્યુચ્યુઅલ ફંડ'માં રોકાણ કરે છે અને સારું એવું રિટર્ન મેળવે છે. હવે આ બધા વચ્ચે સવાલ એ છે કે, શું 'મ્યુચ્યુઅલ ફંડ'માં રોકડમાં પણ રોકાણ કરી શકો છો?

| Updated on: Jan 21, 2026 | 6:41 PM
Share
'મ્યુચ્યુઅલ ફંડ' આજે રોકાણકારોમાં ઘણું લોકપ્રિય બન્યું છે. મ્યુચ્યુઅલ ફંડ હેઠળ તમે એક જ ફંડ દ્વારા અલગ-અલગ સિક્યોરિટીઝમાં અથવા એક જેવી સિક્યોરિટીઝમાં પણ રોકાણ કરી શકો છો. તમે કોઈપણ બ્રોકરેજ એપ્લિકેશનની મદદથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.

'મ્યુચ્યુઅલ ફંડ' આજે રોકાણકારોમાં ઘણું લોકપ્રિય બન્યું છે. મ્યુચ્યુઅલ ફંડ હેઠળ તમે એક જ ફંડ દ્વારા અલગ-અલગ સિક્યોરિટીઝમાં અથવા એક જેવી સિક્યોરિટીઝમાં પણ રોકાણ કરી શકો છો. તમે કોઈપણ બ્રોકરેજ એપ્લિકેશનની મદદથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.

1 / 8
હવે નિયમ મુજબ કેટલાક લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા બાબતે છૂટછાટ આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે, રોકડ (Cash) દ્વારા પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે.

હવે નિયમ મુજબ કેટલાક લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા બાબતે છૂટછાટ આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે, રોકડ (Cash) દ્વારા પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે.

2 / 8
મ્યુચ્યુઅલ ફંડમાં આમ તો રોકડ (Cash) દ્વારા રોકાણ કરી શકાતું નથી. જો કે, કેટલાક લોકોને આ બાબતે છૂટછાટ આપવામાં આવી છે. નિયમ અનુસાર, જે લોકો કરદાતા (Taxpayers) નથી અને જેમની પાસે પાન કાર્ડ (PAN) કે બેંક ખાતું નથી, તેઓ રોકડ (Cash) દ્વારા પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડમાં આમ તો રોકડ (Cash) દ્વારા રોકાણ કરી શકાતું નથી. જો કે, કેટલાક લોકોને આ બાબતે છૂટછાટ આપવામાં આવી છે. નિયમ અનુસાર, જે લોકો કરદાતા (Taxpayers) નથી અને જેમની પાસે પાન કાર્ડ (PAN) કે બેંક ખાતું નથી, તેઓ રોકડ (Cash) દ્વારા પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે.

3 / 8
આમાં ખેડૂતો, નાના વેપારીઓ, નાના વ્યવસાયિકો અને શ્રમિકોનો સમાવેશ થાય છે. બસ શરત માત્ર એટલી છે કે, એક નાણાકીય વર્ષ દીઠ રોકડ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં 50,000 રૂપિયા સુધીનું જ રોકાણ કરી શકાય છે.

આમાં ખેડૂતો, નાના વેપારીઓ, નાના વ્યવસાયિકો અને શ્રમિકોનો સમાવેશ થાય છે. બસ શરત માત્ર એટલી છે કે, એક નાણાકીય વર્ષ દીઠ રોકડ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં 50,000 રૂપિયા સુધીનું જ રોકાણ કરી શકાય છે.

4 / 8
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA) માં આનો ઉલ્લેખ પણ છે. આ સાથે જ સેબી (SEBI) એ પણ તેના એએમએલ (Anti Money Laundering) અંતર્ગત બહાર પાડેલા સર્ક્યુલરમાં આ વાત કહી છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA) માં આનો ઉલ્લેખ પણ છે. આ સાથે જ સેબી (SEBI) એ પણ તેના એએમએલ (Anti Money Laundering) અંતર્ગત બહાર પાડેલા સર્ક્યુલરમાં આ વાત કહી છે.

5 / 8
વધુમાં, આ નિયમનો AML ના રેગ્યુલેશન અને ગાઈડલાઈન્સમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે એ વાત ધ્યાનમાં લેવા જેવી જરૂરી છે કે, આનો લાભ માત્ર નાના વેપારીઓ અને ભારતના રહેવાસીઓ જ ઉઠાવી શકે છે. વાલીઓ (Parents/Guardians) દ્વારા રોકાણ કરતા સગીરો (Minors) ને પણ આ સુવિધા આપવામાં આવી છે.

વધુમાં, આ નિયમનો AML ના રેગ્યુલેશન અને ગાઈડલાઈન્સમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે એ વાત ધ્યાનમાં લેવા જેવી જરૂરી છે કે, આનો લાભ માત્ર નાના વેપારીઓ અને ભારતના રહેવાસીઓ જ ઉઠાવી શકે છે. વાલીઓ (Parents/Guardians) દ્વારા રોકાણ કરતા સગીરો (Minors) ને પણ આ સુવિધા આપવામાં આવી છે.

6 / 8
જો કે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર તમારે ચાર્જીસ અને ટેક્સ ભરવો પડે છે. હવે આમાં રોકાણ કરવા માટે નજીકના ફંડ હાઉસ (AMC) અથવા વિતરક (Distributor) ની મુલાકાત લો. ત્યારબાદ રોકાણનું ફોર્મ ભરો અને KYC (Know Your Customer) પ્રક્રિયા પૂર્ણ કરો. આટલું કર્યા બાદ ₹50,000 સુધીની મર્યાદામાં રોકડ પેમેન્ટ કરો.

જો કે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર તમારે ચાર્જીસ અને ટેક્સ ભરવો પડે છે. હવે આમાં રોકાણ કરવા માટે નજીકના ફંડ હાઉસ (AMC) અથવા વિતરક (Distributor) ની મુલાકાત લો. ત્યારબાદ રોકાણનું ફોર્મ ભરો અને KYC (Know Your Customer) પ્રક્રિયા પૂર્ણ કરો. આટલું કર્યા બાદ ₹50,000 સુધીની મર્યાદામાં રોકડ પેમેન્ટ કરો.

7 / 8
આ નિયમનો ઉદ્દેશ્ય દેશમાં નાણાકીય સમાવેશ (Financial Inclusion) ને પ્રોત્સાહન આપવાનો અને જે લોકો પાસે પરંપરાગત બેંકિંગ સુવિધાઓ નથી, તેમને રોકાણની તકો પૂરી પાડવાનો છે.

આ નિયમનો ઉદ્દેશ્ય દેશમાં નાણાકીય સમાવેશ (Financial Inclusion) ને પ્રોત્સાહન આપવાનો અને જે લોકો પાસે પરંપરાગત બેંકિંગ સુવિધાઓ નથી, તેમને રોકાણની તકો પૂરી પાડવાનો છે.

8 / 8

આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ

SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">