AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: સામાન્ય નાગરિક વાહન પર ‘સત્યમેવ જયતે’ લખાવી શકે ? જાણો કાયદો શું કહે છે

“સત્યમેવ જયતે” ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે, જે દેશના રાજચિહ્ન (એમ્બ્લેમ) સાથે જોડાયેલું છે. આ સૂત્રનો ઉપયોગ સામાન્ય રીતે સરકારી દસ્તાવેજો, નોટો, સિક્કાઓ અને સરકારી ઈમારતો પર થાય છે. આથી, તેનો ઉપયોગ એક નિયમિત અને કાનૂની માળખામાં બંધાયેલો છે.

| Updated on: May 03, 2026 | 11:45 AM
Share
કાનુની સવાલ: ઘણા લોકો પોતાની કાર કે બાઈકને અલગ અને ખાસ દેખાડવા માટે તેના પાછળ વિવિધ શબ્દો અથવા સ્લોગન લખાવે છે. કેટલાક લોકો દેશપ્રેમ દર્શાવવા માટે “સત્યમેવ જયતે” જેવા શબ્દો પણ લખાવવા માંગે છે. પરંતુ શું કોઈ સામાન્ય નાગરિક પોતાની વાહન પર આ શબ્દો લખાવી શકે? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે.

કાનુની સવાલ: ઘણા લોકો પોતાની કાર કે બાઈકને અલગ અને ખાસ દેખાડવા માટે તેના પાછળ વિવિધ શબ્દો અથવા સ્લોગન લખાવે છે. કેટલાક લોકો દેશપ્રેમ દર્શાવવા માટે “સત્યમેવ જયતે” જેવા શબ્દો પણ લખાવવા માંગે છે. પરંતુ શું કોઈ સામાન્ય નાગરિક પોતાની વાહન પર આ શબ્દો લખાવી શકે? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે.

1 / 6
“સત્યમેવ જયતે” ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે, જે દેશના રાજચિહ્ન (એમ્બ્લેમ) સાથે જોડાયેલું છે. આ સૂત્રનો ઉપયોગ સામાન્ય રીતે સરકારી દસ્તાવેજો, નોટો, સિક્કાઓ અને સરકારી ઈમારતો પર થાય છે. આથી, તેનો ઉપયોગ એક નિયમિત અને કાનૂની માળખામાં બંધાયેલો છે.

“સત્યમેવ જયતે” ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે, જે દેશના રાજચિહ્ન (એમ્બ્લેમ) સાથે જોડાયેલું છે. આ સૂત્રનો ઉપયોગ સામાન્ય રીતે સરકારી દસ્તાવેજો, નોટો, સિક્કાઓ અને સરકારી ઈમારતો પર થાય છે. આથી, તેનો ઉપયોગ એક નિયમિત અને કાનૂની માળખામાં બંધાયેલો છે.

2 / 6
મોટર વ્હીકલ એક્ટ મુજબ, વાહન પર નંબર પ્લેટ સિવાય કોઈપણ લખાણ, સ્ટિકર અથવા ચિહ્ન લગાવવું ચોક્કસ નિયમો હેઠળ આવે છે. ખાસ કરીને, એવા શબ્દો કે ચિહ્નો જે સરકાર અથવા સત્તાવાર ઓળખ દર્શાવે છે, તેનો ગેરઉપયોગ કરવો કાયદેસર માનવામાં આવતો નથી. “સત્યમેવ જયતે” એ દેશના રાજચિહ્ન સાથે જોડાયેલું હોવાથી તેનો ઉપયોગ ખૂબ જ સંવેદનશીલ છે.

મોટર વ્હીકલ એક્ટ મુજબ, વાહન પર નંબર પ્લેટ સિવાય કોઈપણ લખાણ, સ્ટિકર અથવા ચિહ્ન લગાવવું ચોક્કસ નિયમો હેઠળ આવે છે. ખાસ કરીને, એવા શબ્દો કે ચિહ્નો જે સરકાર અથવા સત્તાવાર ઓળખ દર્શાવે છે, તેનો ગેરઉપયોગ કરવો કાયદેસર માનવામાં આવતો નથી. “સત્યમેવ જયતે” એ દેશના રાજચિહ્ન સાથે જોડાયેલું હોવાથી તેનો ઉપયોગ ખૂબ જ સંવેદનશીલ છે.

3 / 6
ભારતમાં ‘Emblems and Names (Prevention of Improper Use) Act, 1950’ હેઠળ રાષ્ટ્રીય ચિહ્નો અને સૂત્રોના ગેરઉપયોગ પર પ્રતિબંધ છે. આ કાયદા મુજબ, કોઈપણ વ્યક્તિ સત્તાવાર પરવાનગી વિના આવા ચિહ્નોનો વ્યાપારી કે વ્યક્તિગત ઉપયોગ કરી શકતી નથી. જો કે, ફક્ત શબ્દો લખવાથી હંમેશા કાયદાકીય કાર્યવાહી થાય એવું જરૂરી નથી, પરંતુ જો તે સરકારી ઓળખ જેવી દેખાવ આપે અથવા ભ્રમ પેદા કરે, તો મુશ્કેલી ઊભી થઈ શકે છે.

ભારતમાં ‘Emblems and Names (Prevention of Improper Use) Act, 1950’ હેઠળ રાષ્ટ્રીય ચિહ્નો અને સૂત્રોના ગેરઉપયોગ પર પ્રતિબંધ છે. આ કાયદા મુજબ, કોઈપણ વ્યક્તિ સત્તાવાર પરવાનગી વિના આવા ચિહ્નોનો વ્યાપારી કે વ્યક્તિગત ઉપયોગ કરી શકતી નથી. જો કે, ફક્ત શબ્દો લખવાથી હંમેશા કાયદાકીય કાર્યવાહી થાય એવું જરૂરી નથી, પરંતુ જો તે સરકારી ઓળખ જેવી દેખાવ આપે અથવા ભ્રમ પેદા કરે, તો મુશ્કેલી ઊભી થઈ શકે છે.

4 / 6
ટ્રાફિક પોલીસ અથવા આરટીઓ અધિકારીઓ આવા કિસ્સાઓમાં દંડ પણ ફટકારી શકે છે, ખાસ કરીને જો વાહન પર લખાણ નિયમોનું ઉલ્લંઘન કરતું હોય. તેથી કોઈપણ શબ્દ કે સ્લોગન લખાવતા પહેલા તેની કાનૂની માન્યતા જાણવી ખૂબ જ જરૂરી છે.

ટ્રાફિક પોલીસ અથવા આરટીઓ અધિકારીઓ આવા કિસ્સાઓમાં દંડ પણ ફટકારી શકે છે, ખાસ કરીને જો વાહન પર લખાણ નિયમોનું ઉલ્લંઘન કરતું હોય. તેથી કોઈપણ શબ્દ કે સ્લોગન લખાવતા પહેલા તેની કાનૂની માન્યતા જાણવી ખૂબ જ જરૂરી છે.

5 / 6
અંતમાં દેશપ્રેમ વ્યક્ત કરવો સારી બાબત છે, પરંતુ તે કાયદાની અંદર રહીને જ કરવો જોઈએ. વાહન પર “સત્યમેવ જયતે” લખાવતા પહેલા નિયમો સમજવા અને જરૂર પડે તો સત્તાવાર માર્ગદર્શન લેવું વધુ સલામત રહેશે.

અંતમાં દેશપ્રેમ વ્યક્ત કરવો સારી બાબત છે, પરંતુ તે કાયદાની અંદર રહીને જ કરવો જોઈએ. વાહન પર “સત્યમેવ જયતે” લખાવતા પહેલા નિયમો સમજવા અને જરૂર પડે તો સત્તાવાર માર્ગદર્શન લેવું વધુ સલામત રહેશે.

6 / 6

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
g clip-path="url(#clip0_868_265)">