AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miyazaki Mango : ગુજરાતની કેરીનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 1.5થી 3 લાખ રૂપિયે કિલો ? જાણો કયા થાય છે

ઉનાળામાં મોટા પ્રમાણમાં કેરી ખાવામાં આવે છે. લોકો કેરીને ખૂબ આનંદ માનીને ખાય છે. કેસર, હાફુસ, રાજાપુરી, બદામી, તોતાપૂરી જેવી અનેક પ્રકારની કેરી માર્કેટમાં ઉપલબ્ધ હોય છે.

| Updated on: May 23, 2026 | 2:51 PM
Share
જાપાનની એક પ્રખ્યાત મિયાઝાકી કેરી પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેની ખેતી ગુજરાતના નવસારી, સુરત અને રાજકોટમાં કરવામાં આવે છે. ફળની કિંમતો ખેતી અને ઉપલબ્ધતા પર આધાર રાખે છે. ભારતીય બજારમાં સ્થાનિક રીતે આશરે 3 હજારથી 4 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જોકે પ્રીમિયમ આયાતી બેચ પ્રતિ કિલો આશરે 1.5થી 3 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

જાપાનની એક પ્રખ્યાત મિયાઝાકી કેરી પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેની ખેતી ગુજરાતના નવસારી, સુરત અને રાજકોટમાં કરવામાં આવે છે. ફળની કિંમતો ખેતી અને ઉપલબ્ધતા પર આધાર રાખે છે. ભારતીય બજારમાં સ્થાનિક રીતે આશરે 3 હજારથી 4 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જોકે પ્રીમિયમ આયાતી બેચ પ્રતિ કિલો આશરે 1.5થી 3 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

1 / 7
મિયાઝાકી કેરીનો રંગ પાક્યા પછી ઘેરો લાલ જેવો હોય છે. તે દેખાવમાં સફરજનની જેમ દેખાય છે. તેને જાપાનમાં 'એગ ઓફ ધ સન' પણ કહેવામાં આવે છે.

મિયાઝાકી કેરીનો રંગ પાક્યા પછી ઘેરો લાલ જેવો હોય છે. તે દેખાવમાં સફરજનની જેમ દેખાય છે. તેને જાપાનમાં 'એગ ઓફ ધ સન' પણ કહેવામાં આવે છે.

2 / 7
મિયાઝાકી કેરી તેના અદભૂત રંગ, આકાર અને મીઠાશ માટે પૂરા વિશ્વભરમાં પ્રખ્યાત છે.  આ કેરી ખૂબ જ મોંઘી હોય છે. તેની ખેતીની પ્રક્રિયા પણ અત્યંત મુશ્કેલ હોય છે. સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી તેનો રંગ ઘેરો લાલ અથવા જાંબલી હોય છે.

મિયાઝાકી કેરી તેના અદભૂત રંગ, આકાર અને મીઠાશ માટે પૂરા વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ કેરી ખૂબ જ મોંઘી હોય છે. તેની ખેતીની પ્રક્રિયા પણ અત્યંત મુશ્કેલ હોય છે. સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી તેનો રંગ ઘેરો લાલ અથવા જાંબલી હોય છે.

3 / 7
આ કેરીની કિંમતની આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલોની આશરે 1.5 લાખથી 2 લાખ રૂપિયા હોઈ શકે છે. આ કેરી હવે ભારતમાં પણ ઉગાડવામાં આવી રહી છે.

આ કેરીની કિંમતની આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલોની આશરે 1.5 લાખથી 2 લાખ રૂપિયા હોઈ શકે છે. આ કેરી હવે ભારતમાં પણ ઉગાડવામાં આવી રહી છે.

4 / 7
કેરી મોંઘી હોવાથી તે બજારમાં સરળતાથી ઉપલબ્ઘ રહેતી નથી. જોકે ખેડૂતના ખેતરમાં મિયાઝાકી કેરી હોય તો તેના માથામાં સતત એક જ ચિંતા હોય છે જેમ કે આ કેરી ક્યાં વેચવી જોઈએ, તેનું બજાર ક્યાં છે? આટલી મોટી અને મોંઘી કેરી કોણ ખરીદશે? તેથી મિયાઝાકી કેરીની ખેતી ઘણા ઓછા ખેડૂતો કરે છે

કેરી મોંઘી હોવાથી તે બજારમાં સરળતાથી ઉપલબ્ઘ રહેતી નથી. જોકે ખેડૂતના ખેતરમાં મિયાઝાકી કેરી હોય તો તેના માથામાં સતત એક જ ચિંતા હોય છે જેમ કે આ કેરી ક્યાં વેચવી જોઈએ, તેનું બજાર ક્યાં છે? આટલી મોટી અને મોંઘી કેરી કોણ ખરીદશે? તેથી મિયાઝાકી કેરીની ખેતી ઘણા ઓછા ખેડૂતો કરે છે

5 / 7
બીજી તરફ, આ ખેડૂતને આ કેરી ચોરાઈ જવાનો પણ ડર હોય છે. ખેડૂત દિવસ-રાત પોતાના ખેતરમાં રહીને પોતાના મિયાઝાકી કેરીઓની સંભાળ રાખે છે.

બીજી તરફ, આ ખેડૂતને આ કેરી ચોરાઈ જવાનો પણ ડર હોય છે. ખેડૂત દિવસ-રાત પોતાના ખેતરમાં રહીને પોતાના મિયાઝાકી કેરીઓની સંભાળ રાખે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, Nepal Public Holiday : નેપાળમાં શનિવારે કેમ બંધ રહે છે સ્કૂલ્સ અને ઓફિસો? શું તે ધાર્મિક માન્યતાઓના આધાર પર છે?

Follow Us
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
g clip-path="url(#clip0_868_265)">