AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miyazaki Mango : ગુજરાતની કેરીનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 1.5થી 3 લાખ રૂપિયે કિલો ? જાણો કયા થાય છે

ઉનાળામાં મોટા પ્રમાણમાં કેરી ખાવામાં આવે છે. લોકો કેરીને ખૂબ આનંદ માનીને ખાય છે. કેસર, હાફુસ, રાજાપુરી, બદામી, તોતાપૂરી જેવી અનેક પ્રકારની કેરી માર્કેટમાં ઉપલબ્ધ હોય છે.

| Updated on: May 23, 2026 | 2:51 PM
Share
જાપાનની એક પ્રખ્યાત મિયાઝાકી કેરી પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેની ખેતી ગુજરાતના નવસારી, સુરત અને રાજકોટમાં કરવામાં આવે છે. ફળની કિંમતો ખેતી અને ઉપલબ્ધતા પર આધાર રાખે છે. ભારતીય બજારમાં સ્થાનિક રીતે આશરે 3 હજારથી 4 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જોકે પ્રીમિયમ આયાતી બેચ પ્રતિ કિલો આશરે 1.5થી 3 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

જાપાનની એક પ્રખ્યાત મિયાઝાકી કેરી પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેની ખેતી ગુજરાતના નવસારી, સુરત અને રાજકોટમાં કરવામાં આવે છે. ફળની કિંમતો ખેતી અને ઉપલબ્ધતા પર આધાર રાખે છે. ભારતીય બજારમાં સ્થાનિક રીતે આશરે 3 હજારથી 4 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જોકે પ્રીમિયમ આયાતી બેચ પ્રતિ કિલો આશરે 1.5થી 3 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

1 / 7
મિયાઝાકી કેરીનો રંગ પાક્યા પછી ઘેરો લાલ જેવો હોય છે. તે દેખાવમાં સફરજનની જેમ દેખાય છે. તેને જાપાનમાં 'એગ ઓફ ધ સન' પણ કહેવામાં આવે છે.

મિયાઝાકી કેરીનો રંગ પાક્યા પછી ઘેરો લાલ જેવો હોય છે. તે દેખાવમાં સફરજનની જેમ દેખાય છે. તેને જાપાનમાં 'એગ ઓફ ધ સન' પણ કહેવામાં આવે છે.

2 / 7
મિયાઝાકી કેરી તેના અદભૂત રંગ, આકાર અને મીઠાશ માટે પૂરા વિશ્વભરમાં પ્રખ્યાત છે.  આ કેરી ખૂબ જ મોંઘી હોય છે. તેની ખેતીની પ્રક્રિયા પણ અત્યંત મુશ્કેલ હોય છે. સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી તેનો રંગ ઘેરો લાલ અથવા જાંબલી હોય છે.

મિયાઝાકી કેરી તેના અદભૂત રંગ, આકાર અને મીઠાશ માટે પૂરા વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ કેરી ખૂબ જ મોંઘી હોય છે. તેની ખેતીની પ્રક્રિયા પણ અત્યંત મુશ્કેલ હોય છે. સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી તેનો રંગ ઘેરો લાલ અથવા જાંબલી હોય છે.

3 / 7
આ કેરીની કિંમતની આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલોની આશરે 1.5 લાખથી 2 લાખ રૂપિયા હોઈ શકે છે. આ કેરી હવે ભારતમાં પણ ઉગાડવામાં આવી રહી છે.

આ કેરીની કિંમતની આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલોની આશરે 1.5 લાખથી 2 લાખ રૂપિયા હોઈ શકે છે. આ કેરી હવે ભારતમાં પણ ઉગાડવામાં આવી રહી છે.

4 / 7
કેરી મોંઘી હોવાથી તે બજારમાં સરળતાથી ઉપલબ્ઘ રહેતી નથી. જોકે ખેડૂતના ખેતરમાં મિયાઝાકી કેરી હોય તો તેના માથામાં સતત એક જ ચિંતા હોય છે જેમ કે આ કેરી ક્યાં વેચવી જોઈએ, તેનું બજાર ક્યાં છે? આટલી મોટી અને મોંઘી કેરી કોણ ખરીદશે? તેથી મિયાઝાકી કેરીની ખેતી ઘણા ઓછા ખેડૂતો કરે છે

કેરી મોંઘી હોવાથી તે બજારમાં સરળતાથી ઉપલબ્ઘ રહેતી નથી. જોકે ખેડૂતના ખેતરમાં મિયાઝાકી કેરી હોય તો તેના માથામાં સતત એક જ ચિંતા હોય છે જેમ કે આ કેરી ક્યાં વેચવી જોઈએ, તેનું બજાર ક્યાં છે? આટલી મોટી અને મોંઘી કેરી કોણ ખરીદશે? તેથી મિયાઝાકી કેરીની ખેતી ઘણા ઓછા ખેડૂતો કરે છે

5 / 7
બીજી તરફ, આ ખેડૂતને આ કેરી ચોરાઈ જવાનો પણ ડર હોય છે. ખેડૂત દિવસ-રાત પોતાના ખેતરમાં રહીને પોતાના મિયાઝાકી કેરીઓની સંભાળ રાખે છે.

બીજી તરફ, આ ખેડૂતને આ કેરી ચોરાઈ જવાનો પણ ડર હોય છે. ખેડૂત દિવસ-રાત પોતાના ખેતરમાં રહીને પોતાના મિયાઝાકી કેરીઓની સંભાળ રાખે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, Nepal Public Holiday : નેપાળમાં શનિવારે કેમ બંધ રહે છે સ્કૂલ્સ અને ઓફિસો? શું તે ધાર્મિક માન્યતાઓના આધાર પર છે?

Follow Us
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
Breaking News : નર્સિંગ વિદ્યાર્થિનીનો આપઘાત જુઓ Video
Breaking News : નર્સિંગ વિદ્યાર્થિનીનો આપઘાત જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">