AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ministers Salary : બિહારના મંત્રીઓને કેટલો પગાર મળશે? ગુજરાતના મંત્રીઓ સાથે સરખામણી કરશો તો ચોંકી જશો

બિહારમાં ચૂંટણી પહેલા નીતિશ કુમાર સરકારે મંત્રીઓ અને નાયબમંત્રીઓના પગાર-ભથ્થાંમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. છતાં પણ ગુજરાતના મંત્રીઓ કરતાં પગારમાં મોટો તફાવત છે.

| Updated on: Nov 14, 2025 | 9:55 AM
Share
બિહારમાં ચૂંટણીની ગરમાવો વચ્ચે નીતિશ કુમાર સરકારે મંત્રીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જેમાં મંત્રીઓનો પગાર વધ્યો હતો.

બિહારમાં ચૂંટણીની ગરમાવો વચ્ચે નીતિશ કુમાર સરકારે મંત્રીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જેમાં મંત્રીઓનો પગાર વધ્યો હતો.

1 / 5
રાજ્ય કેબિનેટે મંત્રીઓ અને નાયબમંત્રીઓના પગાર અને ભથ્થામાં વધારો કરીને તેમને મોટી રાહત આપી હતી. આ નિર્ણય જે તે સમયની કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

રાજ્ય કેબિનેટે મંત્રીઓ અને નાયબમંત્રીઓના પગાર અને ભથ્થામાં વધારો કરીને તેમને મોટી રાહત આપી હતી. આ નિર્ણય જે તે સમયની કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

2 / 5
નવા સુધારા મુજબ, મંત્રીઓનો માસિક પગાર હવે ₹50,000 થી વધારીને ₹65,000 છે. સાથે જ પ્રાદેશિક ભથ્થું ₹55,000 થી વધારીને ₹70,000 નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાતના મંત્રીઓનો માસિક પગાર ₹132,000 છે, જ્યારે ધારાસભ્યોનો પગાર ₹116,000 છે. આ પગાર વધારો સપ્ટેમ્બર 2018 માં પસાર થયેલા બિલ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો, જે ડિસેમ્બર 2017 થી અમલમાં આવ્યો હતો.

નવા સુધારા મુજબ, મંત્રીઓનો માસિક પગાર હવે ₹50,000 થી વધારીને ₹65,000 છે. સાથે જ પ્રાદેશિક ભથ્થું ₹55,000 થી વધારીને ₹70,000 નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાતના મંત્રીઓનો માસિક પગાર ₹132,000 છે, જ્યારે ધારાસભ્યોનો પગાર ₹116,000 છે. આ પગાર વધારો સપ્ટેમ્બર 2018 માં પસાર થયેલા બિલ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો, જે ડિસેમ્બર 2017 થી અમલમાં આવ્યો હતો.

3 / 5
દૈનિક ભથ્થામાં પણ વધારો કરીને તેને ₹3,000 થી વધારીને ₹3,500 કરવામાં આવ્યું હતું. આવકાર-સત્કાર માટે મળે છે તે આતિથ્ય ભથ્થું પણ ₹24,000 થી વધારીને ₹29,500 કરવામાં આવ્યું હતું.

દૈનિક ભથ્થામાં પણ વધારો કરીને તેને ₹3,000 થી વધારીને ₹3,500 કરવામાં આવ્યું હતું. આવકાર-સત્કાર માટે મળે છે તે આતિથ્ય ભથ્થું પણ ₹24,000 થી વધારીને ₹29,500 કરવામાં આવ્યું હતું.

4 / 5
સત્તાવાર પ્રવાસ માટે હવે પ્રતિ કિલોમીટર ₹25 ચૂકવવામાં આવી રહ્યું છે, જ્યારે પહેલા આ દર ₹15 હતો.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.)

સત્તાવાર પ્રવાસ માટે હવે પ્રતિ કિલોમીટર ₹25 ચૂકવવામાં આવી રહ્યું છે, જ્યારે પહેલા આ દર ₹15 હતો.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.)

5 / 5
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">