AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ministers Salary : બિહારના મંત્રીઓને કેટલો પગાર મળશે? ગુજરાતના મંત્રીઓ સાથે સરખામણી કરશો તો ચોંકી જશો

બિહારમાં ચૂંટણી પહેલા નીતિશ કુમાર સરકારે મંત્રીઓ અને નાયબમંત્રીઓના પગાર-ભથ્થાંમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. છતાં પણ ગુજરાતના મંત્રીઓ કરતાં પગારમાં મોટો તફાવત છે.

| Updated on: Nov 14, 2025 | 9:55 AM
Share
બિહારમાં ચૂંટણીની ગરમાવો વચ્ચે નીતિશ કુમાર સરકારે મંત્રીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જેમાં મંત્રીઓનો પગાર વધ્યો હતો.

બિહારમાં ચૂંટણીની ગરમાવો વચ્ચે નીતિશ કુમાર સરકારે મંત્રીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જેમાં મંત્રીઓનો પગાર વધ્યો હતો.

1 / 5
રાજ્ય કેબિનેટે મંત્રીઓ અને નાયબમંત્રીઓના પગાર અને ભથ્થામાં વધારો કરીને તેમને મોટી રાહત આપી હતી. આ નિર્ણય જે તે સમયની કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

રાજ્ય કેબિનેટે મંત્રીઓ અને નાયબમંત્રીઓના પગાર અને ભથ્થામાં વધારો કરીને તેમને મોટી રાહત આપી હતી. આ નિર્ણય જે તે સમયની કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

2 / 5
નવા સુધારા મુજબ, મંત્રીઓનો માસિક પગાર હવે ₹50,000 થી વધારીને ₹65,000 છે. સાથે જ પ્રાદેશિક ભથ્થું ₹55,000 થી વધારીને ₹70,000 નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાતના મંત્રીઓનો માસિક પગાર ₹132,000 છે, જ્યારે ધારાસભ્યોનો પગાર ₹116,000 છે. આ પગાર વધારો સપ્ટેમ્બર 2018 માં પસાર થયેલા બિલ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો, જે ડિસેમ્બર 2017 થી અમલમાં આવ્યો હતો.

નવા સુધારા મુજબ, મંત્રીઓનો માસિક પગાર હવે ₹50,000 થી વધારીને ₹65,000 છે. સાથે જ પ્રાદેશિક ભથ્થું ₹55,000 થી વધારીને ₹70,000 નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાતના મંત્રીઓનો માસિક પગાર ₹132,000 છે, જ્યારે ધારાસભ્યોનો પગાર ₹116,000 છે. આ પગાર વધારો સપ્ટેમ્બર 2018 માં પસાર થયેલા બિલ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો, જે ડિસેમ્બર 2017 થી અમલમાં આવ્યો હતો.

3 / 5
દૈનિક ભથ્થામાં પણ વધારો કરીને તેને ₹3,000 થી વધારીને ₹3,500 કરવામાં આવ્યું હતું. આવકાર-સત્કાર માટે મળે છે તે આતિથ્ય ભથ્થું પણ ₹24,000 થી વધારીને ₹29,500 કરવામાં આવ્યું હતું.

દૈનિક ભથ્થામાં પણ વધારો કરીને તેને ₹3,000 થી વધારીને ₹3,500 કરવામાં આવ્યું હતું. આવકાર-સત્કાર માટે મળે છે તે આતિથ્ય ભથ્થું પણ ₹24,000 થી વધારીને ₹29,500 કરવામાં આવ્યું હતું.

4 / 5
સત્તાવાર પ્રવાસ માટે હવે પ્રતિ કિલોમીટર ₹25 ચૂકવવામાં આવી રહ્યું છે, જ્યારે પહેલા આ દર ₹15 હતો.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.)

સત્તાવાર પ્રવાસ માટે હવે પ્રતિ કિલોમીટર ₹25 ચૂકવવામાં આવી રહ્યું છે, જ્યારે પહેલા આ દર ₹15 હતો.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.)

5 / 5
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">