ભૂપેન્દ્ર પટેલે CM નિવાસસ્થાને વૃક્ષારોપણ કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં થયા સહભાગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તાજેતરમાં પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવા માટેનું આહવાન કર્યું હતું.
Latest News Updates
Most Read Stories