Bhavnagar : ચિત્રકારો ચિત્ર રજૂ કરી ગુરુને આદરાંજલી અર્પણ કરી અનોખી ઉજવણી કરી
ભાવનગર(Bhavnagar) જિલ્લામાં આવેલા કેટલાક ચિત્રકારો( Painters ) પોતાની ચિત્ર કૃતિઓ રજૂ કરી ગુરુને આદરાંજલી અર્પણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ચિત્રકારોએ ચિત્ર દોરી પૂર્ણિમાની ઉજવણી કરી હતી.
Latest News Updates
Most Read Stories