AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના દરિયામાં બનશે દેશનો સૌથી લાંબો બ્રિજ, ભાવનગરથી માત્ર 2 કલાકમાં પહોંચાશે સુરત, જાણો વિગત

ગુજરાતનો સૌથી લાંબો સી બ્રિજ બનશે. ગુજરાતને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી બે મોટા પ્રોજેક્ટ્સ અને ભારતમાલા પ્રોજેક્ટ્સ મળ્યા છે.

| Updated on: Nov 14, 2024 | 5:27 PM
Share
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે રોડ કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકી રહી છે. રાજ્ય સરકાર રાજ્યમાં રોડ કનેક્ટિવિટી વધારીને સમય અને ઈંધણ બચાવવા માંગે છે. હવે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત કે મુંબઈ જવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં, ગુજરાતને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી બે મોટા પ્રોજેક્ટ્સ અને ભારતમાલા પ્રોજેક્ટ્સ મળ્યા છે.

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે રોડ કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકી રહી છે. રાજ્ય સરકાર રાજ્યમાં રોડ કનેક્ટિવિટી વધારીને સમય અને ઈંધણ બચાવવા માંગે છે. હવે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત કે મુંબઈ જવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં, ગુજરાતને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી બે મોટા પ્રોજેક્ટ્સ અને ભારતમાલા પ્રોજેક્ટ્સ મળ્યા છે.

1 / 5
ગુજરાત પાસે 2 મોટા પ્રોજેક્ટ છે. જેમાં પ્રથમ પ્રોજેક્ટ જામનગરથી ભાવનગર વાયા રાજકોટ સુધીનો 248 કિલોમીટર લાંબો 4-6 લેન હાઈવે બનાવવાનો છે. બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી 68 કિલોમીટર લાંબો 4-6 લેનનો પુલ બાંધવાનો છે. જામનગરથી ભરૂચ વાયા ભાવનગરને જોડતો 316 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવનાર છે.

ગુજરાત પાસે 2 મોટા પ્રોજેક્ટ છે. જેમાં પ્રથમ પ્રોજેક્ટ જામનગરથી ભાવનગર વાયા રાજકોટ સુધીનો 248 કિલોમીટર લાંબો 4-6 લેન હાઈવે બનાવવાનો છે. બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી 68 કિલોમીટર લાંબો 4-6 લેનનો પુલ બાંધવાનો છે. જામનગરથી ભરૂચ વાયા ભાવનગરને જોડતો 316 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવનાર છે.

2 / 5
આ હાઈવે બન્યા બાદ જામનગરથી માત્ર 4 કલાકમાં ભરૂચ અને 5 કલાકમાં સુરત પહોંચી શકાશે. આ સાથે હવે સૌરાષ્ટ્રમાંથી સુરત જવા માંગતા લોકોએ વડોદરા જવાની જરૂર નહીં પડે.

આ હાઈવે બન્યા બાદ જામનગરથી માત્ર 4 કલાકમાં ભરૂચ અને 5 કલાકમાં સુરત પહોંચી શકાશે. આ સાથે હવે સૌરાષ્ટ્રમાંથી સુરત જવા માંગતા લોકોએ વડોદરા જવાની જરૂર નહીં પડે.

3 / 5
જામનગર-ભરૂચ એક્સપ્રેસ વે જે, જામનગરથી ભરૂચને જોડતો એક્સપ્રેસ વે સૌરાષ્ટ્રથી સુરતનું અંતર 527 કિલોમીટરથી ઘટાડીને 135 કિલોમીટર કરશે. આ એક્સપ્રેસ વે જામનગરથી શરૂ થઈને રાજકોટ, ભાવનગર થઈને ભરૂચ પહોંચશે. તેથી વડોદરા કે બગોદરા વચ્ચે નહીં આવે. જો આ નવા એક્સપ્રેસ વે હેઠળ દરિયામાં 30 કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવે તો ભાવનગરથી અંદાજિત એક થી બે કલાકમાં ભરૂચ પહોંચી શકાશે.

જામનગર-ભરૂચ એક્સપ્રેસ વે જે, જામનગરથી ભરૂચને જોડતો એક્સપ્રેસ વે સૌરાષ્ટ્રથી સુરતનું અંતર 527 કિલોમીટરથી ઘટાડીને 135 કિલોમીટર કરશે. આ એક્સપ્રેસ વે જામનગરથી શરૂ થઈને રાજકોટ, ભાવનગર થઈને ભરૂચ પહોંચશે. તેથી વડોદરા કે બગોદરા વચ્ચે નહીં આવે. જો આ નવા એક્સપ્રેસ વે હેઠળ દરિયામાં 30 કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવે તો ભાવનગરથી અંદાજિત એક થી બે કલાકમાં ભરૂચ પહોંચી શકાશે.

4 / 5
ભાવનગરથી સુરતનું અંતર પણ ઘટીને 243 થઈ જશે જે હાલમાં 357 છે. તેથી ભાવનગરથી સુરત પહોંચવામાં ગણતરીના કલાકથી ઓછો સમય લાગશે.

ભાવનગરથી સુરતનું અંતર પણ ઘટીને 243 થઈ જશે જે હાલમાં 357 છે. તેથી ભાવનગરથી સુરત પહોંચવામાં ગણતરીના કલાકથી ઓછો સમય લાગશે.

5 / 5
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">