AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના દરિયામાં બનશે દેશનો સૌથી લાંબો બ્રિજ, ભાવનગરથી માત્ર 2 કલાકમાં પહોંચાશે સુરત, જાણો વિગત

ગુજરાતનો સૌથી લાંબો સી બ્રિજ બનશે. ગુજરાતને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી બે મોટા પ્રોજેક્ટ્સ અને ભારતમાલા પ્રોજેક્ટ્સ મળ્યા છે.

| Updated on: Nov 14, 2024 | 5:27 PM
Share
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે રોડ કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકી રહી છે. રાજ્ય સરકાર રાજ્યમાં રોડ કનેક્ટિવિટી વધારીને સમય અને ઈંધણ બચાવવા માંગે છે. હવે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત કે મુંબઈ જવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં, ગુજરાતને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી બે મોટા પ્રોજેક્ટ્સ અને ભારતમાલા પ્રોજેક્ટ્સ મળ્યા છે.

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે રોડ કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકી રહી છે. રાજ્ય સરકાર રાજ્યમાં રોડ કનેક્ટિવિટી વધારીને સમય અને ઈંધણ બચાવવા માંગે છે. હવે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત કે મુંબઈ જવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં, ગુજરાતને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી બે મોટા પ્રોજેક્ટ્સ અને ભારતમાલા પ્રોજેક્ટ્સ મળ્યા છે.

1 / 5
ગુજરાત પાસે 2 મોટા પ્રોજેક્ટ છે. જેમાં પ્રથમ પ્રોજેક્ટ જામનગરથી ભાવનગર વાયા રાજકોટ સુધીનો 248 કિલોમીટર લાંબો 4-6 લેન હાઈવે બનાવવાનો છે. બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી 68 કિલોમીટર લાંબો 4-6 લેનનો પુલ બાંધવાનો છે. જામનગરથી ભરૂચ વાયા ભાવનગરને જોડતો 316 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવનાર છે.

ગુજરાત પાસે 2 મોટા પ્રોજેક્ટ છે. જેમાં પ્રથમ પ્રોજેક્ટ જામનગરથી ભાવનગર વાયા રાજકોટ સુધીનો 248 કિલોમીટર લાંબો 4-6 લેન હાઈવે બનાવવાનો છે. બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી 68 કિલોમીટર લાંબો 4-6 લેનનો પુલ બાંધવાનો છે. જામનગરથી ભરૂચ વાયા ભાવનગરને જોડતો 316 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવનાર છે.

2 / 5
આ હાઈવે બન્યા બાદ જામનગરથી માત્ર 4 કલાકમાં ભરૂચ અને 5 કલાકમાં સુરત પહોંચી શકાશે. આ સાથે હવે સૌરાષ્ટ્રમાંથી સુરત જવા માંગતા લોકોએ વડોદરા જવાની જરૂર નહીં પડે.

આ હાઈવે બન્યા બાદ જામનગરથી માત્ર 4 કલાકમાં ભરૂચ અને 5 કલાકમાં સુરત પહોંચી શકાશે. આ સાથે હવે સૌરાષ્ટ્રમાંથી સુરત જવા માંગતા લોકોએ વડોદરા જવાની જરૂર નહીં પડે.

3 / 5
જામનગર-ભરૂચ એક્સપ્રેસ વે જે, જામનગરથી ભરૂચને જોડતો એક્સપ્રેસ વે સૌરાષ્ટ્રથી સુરતનું અંતર 527 કિલોમીટરથી ઘટાડીને 135 કિલોમીટર કરશે. આ એક્સપ્રેસ વે જામનગરથી શરૂ થઈને રાજકોટ, ભાવનગર થઈને ભરૂચ પહોંચશે. તેથી વડોદરા કે બગોદરા વચ્ચે નહીં આવે. જો આ નવા એક્સપ્રેસ વે હેઠળ દરિયામાં 30 કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવે તો ભાવનગરથી અંદાજિત એક થી બે કલાકમાં ભરૂચ પહોંચી શકાશે.

જામનગર-ભરૂચ એક્સપ્રેસ વે જે, જામનગરથી ભરૂચને જોડતો એક્સપ્રેસ વે સૌરાષ્ટ્રથી સુરતનું અંતર 527 કિલોમીટરથી ઘટાડીને 135 કિલોમીટર કરશે. આ એક્સપ્રેસ વે જામનગરથી શરૂ થઈને રાજકોટ, ભાવનગર થઈને ભરૂચ પહોંચશે. તેથી વડોદરા કે બગોદરા વચ્ચે નહીં આવે. જો આ નવા એક્સપ્રેસ વે હેઠળ દરિયામાં 30 કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવે તો ભાવનગરથી અંદાજિત એક થી બે કલાકમાં ભરૂચ પહોંચી શકાશે.

4 / 5
ભાવનગરથી સુરતનું અંતર પણ ઘટીને 243 થઈ જશે જે હાલમાં 357 છે. તેથી ભાવનગરથી સુરત પહોંચવામાં ગણતરીના કલાકથી ઓછો સમય લાગશે.

ભાવનગરથી સુરતનું અંતર પણ ઘટીને 243 થઈ જશે જે હાલમાં 357 છે. તેથી ભાવનગરથી સુરત પહોંચવામાં ગણતરીના કલાકથી ઓછો સમય લાગશે.

5 / 5
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">