AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: શું સફરજનના બીજ શરીર માટે ઝેરનું કરે છે કામ ? જો તમે આટલા ખાઈ લેશો તો થઈ શકે છે મૃત્યુ

Apple Seeds Facts: સફરજનના બીજ વિશે એવું કહેવાય છે કે તે ઝેરનું પણ કામ કરે છે. તો આજે તમને જણાવીએ કે સફરજનના બીજ શરીર પર કેવી અસર કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 9:25 AM
Share

દરેક વ્યક્તિ જાણે છે કે સફરજન (Apple) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ એવું પણ કહેવાય છે કે, સફરજનના બીજ શરીર માટે હાનિકારક હોય છે, પરંતુ ઘણા લોકો આ વાતને અવગણે છે. તો સવાલ એ થાય છે કે શું સફરજનના બીજ ખરેખર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને જો એમ હોય તો તેના શું ગેરફાયદા છે. જાણો સફરજનના બીજ સાથે જોડાયેલી ખાસ વાતો...

દરેક વ્યક્તિ જાણે છે કે સફરજન (Apple) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ એવું પણ કહેવાય છે કે, સફરજનના બીજ શરીર માટે હાનિકારક હોય છે, પરંતુ ઘણા લોકો આ વાતને અવગણે છે. તો સવાલ એ થાય છે કે શું સફરજનના બીજ ખરેખર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને જો એમ હોય તો તેના શું ગેરફાયદા છે. જાણો સફરજનના બીજ સાથે જોડાયેલી ખાસ વાતો...

1 / 5
બ્રિટાનીકા પર પ્રકાશિત એક લેખ અનુસાર સફરજનના બીજ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને એક સમયે તે તમારા શરીર માટે ઝેરનું કામ કરે છે. પરંતુ એવું નથી કે તમે કેટલાક બીજ ખાશો અને તે ઝેરની જેમ કામ કરવા લાગશે.

બ્રિટાનીકા પર પ્રકાશિત એક લેખ અનુસાર સફરજનના બીજ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને એક સમયે તે તમારા શરીર માટે ઝેરનું કામ કરે છે. પરંતુ એવું નથી કે તમે કેટલાક બીજ ખાશો અને તે ઝેરની જેમ કામ કરવા લાગશે.

2 / 5
સફરજનના બીજ અને સમાન પ્રજાતિના અન્ય ફળો, જેમ કે નાશપતી અને ચેરીના બીજમાં એમીગડાલિન હોય છે. જે સાયનાઇડ અને ખાંડનું બનેલું સાયનોજેનિક ગ્લાયકોસાઇડ છે. જો તેની માત્રા વધારે થઈ જાય તો શરીર તેને પચવામાં અસમર્થ હોય છે, તો આ રસાયણ ઝેરી હાઇડ્રોજન સાયનાઇડમાં ફેરવાય છે. આ હાઈડ્રોજન સાઈનાઈડ થોડીવારમાં કોઈના મૃત્યુનું કારણ પણ બની શકે છે.

સફરજનના બીજ અને સમાન પ્રજાતિના અન્ય ફળો, જેમ કે નાશપતી અને ચેરીના બીજમાં એમીગડાલિન હોય છે. જે સાયનાઇડ અને ખાંડનું બનેલું સાયનોજેનિક ગ્લાયકોસાઇડ છે. જો તેની માત્રા વધારે થઈ જાય તો શરીર તેને પચવામાં અસમર્થ હોય છે, તો આ રસાયણ ઝેરી હાઇડ્રોજન સાયનાઇડમાં ફેરવાય છે. આ હાઈડ્રોજન સાઈનાઈડ થોડીવારમાં કોઈના મૃત્યુનું કારણ પણ બની શકે છે.

3 / 5
પરંતુ, એવું નથી કે સફરજનના બીજ ખાવાથી વ્યક્તિ મરી જાય. તેના ઝેર બનવા અને શરીરને નુકસાન પહોંચાડવાના ઘણા કારણો છે. વાસ્તવમાં જ્યારે બીજને ચાવવામાં આવે છે અથવા કચડી નાખવામાં આવે છે, ત્યારે એમીગડાલિન કામ કરે છે અને જો બીજ ન તૂટે તો કોઈ સમસ્યા નથી.

પરંતુ, એવું નથી કે સફરજનના બીજ ખાવાથી વ્યક્તિ મરી જાય. તેના ઝેર બનવા અને શરીરને નુકસાન પહોંચાડવાના ઘણા કારણો છે. વાસ્તવમાં જ્યારે બીજને ચાવવામાં આવે છે અથવા કચડી નાખવામાં આવે છે, ત્યારે એમીગડાલિન કામ કરે છે અને જો બીજ ન તૂટે તો કોઈ સમસ્યા નથી.

4 / 5
આ સિવાય HCNના નાના ડોઝથી શરીરમાં કોઈ સમસ્યા નથી થતી અને કેટલાક બીજ બિલકુલ સમસ્યા નથી કરતા. રિપોર્ટ અનુસાર જો કોઈ વ્યક્તિ 150થી વધુ બીજ ખાય છે, તો તેના માટે સમસ્યા થઈ શકે છે. એક સફરજનમાં 4-5 હોય છે અને વધુ બીજ માટે ઘણા કિલો સફરજન લેવા પડે છે.

આ સિવાય HCNના નાના ડોઝથી શરીરમાં કોઈ સમસ્યા નથી થતી અને કેટલાક બીજ બિલકુલ સમસ્યા નથી કરતા. રિપોર્ટ અનુસાર જો કોઈ વ્યક્તિ 150થી વધુ બીજ ખાય છે, તો તેના માટે સમસ્યા થઈ શકે છે. એક સફરજનમાં 4-5 હોય છે અને વધુ બીજ માટે ઘણા કિલો સફરજન લેવા પડે છે.

5 / 5
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">