AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદ્વિતીય અક્ષરધામ ! અમેરિકાના રોબિન્સવિલેમાં બન્યું ભવ્ય સ્વામિનારાયણ મંદિર, જુઓ Photos

BAPSના દીર્ઘદૃષ્ટા પ્રમુખ સ્વામી મહારાજે એક સ્વપ્ન જોયું અને આજે તે સ્વપ્ન સાકાર રૂપ ધારણ કરીને આકાશને આંબી રહ્યું છે. ભારતથી 12, 712 કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના રોબિન્સવિલમાં મહામંદિર અક્ષરધામ શોભી રહ્યું છે. રોબિન્સવિલનું આ અક્ષરધામ મંદિર 185 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 4:32 PM
Share
BAPSના દીર્ઘદૃષ્ટા પ્રમુખ સ્વામી મહારાજે એક સ્વપ્ન જોયું અને આજે તે સ્વપ્ન સાકાર રૂપ ધારણ કરીને આકાશને આંબી રહ્યું છે. ભારતથી 12, 712 કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના રોબિન્સવિલમાં મહામંદિર અક્ષરધામ શોભી રહ્યું છે. રોબિન્સવિલનું આ અક્ષરધામ મંદિર 185 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. તે 255 ફૂટ પહોળાઈ, 345 ફૂટ લંબાઈ અને 191 ફૂટ ઊંચાઈ ધરાવે છે.

BAPSના દીર્ઘદૃષ્ટા પ્રમુખ સ્વામી મહારાજે એક સ્વપ્ન જોયું અને આજે તે સ્વપ્ન સાકાર રૂપ ધારણ કરીને આકાશને આંબી રહ્યું છે. ભારતથી 12, 712 કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના રોબિન્સવિલમાં મહામંદિર અક્ષરધામ શોભી રહ્યું છે. રોબિન્સવિલનું આ અક્ષરધામ મંદિર 185 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. તે 255 ફૂટ પહોળાઈ, 345 ફૂટ લંબાઈ અને 191 ફૂટ ઊંચાઈ ધરાવે છે.

1 / 5
કહેવાઈ રહ્યું છે કે છેલ્લાં 600 વર્ષમાં પત્થરમાંથી નિર્મિત હિન્દુ મંદિરોમાં રોબિન્સવિલનું અક્ષરધામ મંદિર સૌથી અનોખું છે. અને સાથે જ તે વિશ્વના પશ્ચિમ ભાગમાં આવેલું સૌથી મોટું મંદિર છે. તે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિર છે.

કહેવાઈ રહ્યું છે કે છેલ્લાં 600 વર્ષમાં પત્થરમાંથી નિર્મિત હિન્દુ મંદિરોમાં રોબિન્સવિલનું અક્ષરધામ મંદિર સૌથી અનોખું છે. અને સાથે જ તે વિશ્વના પશ્ચિમ ભાગમાં આવેલું સૌથી મોટું મંદિર છે. તે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિર છે.

2 / 5
આ ભવ્ય પરિસરનો એક ભાગ વર્ષ 2014માં જ દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકાઈ ચુક્યો છે. ન્યૂ જર્સીના નિયમો અનુસાર અહીં પ્રથમ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું. અને તે સાથે જ તે વિદેશમાં વસતા હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું.

આ ભવ્ય પરિસરનો એક ભાગ વર્ષ 2014માં જ દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકાઈ ચુક્યો છે. ન્યૂ જર્સીના નિયમો અનુસાર અહીં પ્રથમ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું. અને તે સાથે જ તે વિદેશમાં વસતા હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું.

3 / 5
અહીં ભક્તો ભગવાન સ્વામિનારાયણ અને વિવિધ દેવી-દેવતાઓના દર્શનનો લાભ લે છે. 15 ઓગસ્ટ, 2014 ના રોજ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે રોબિન્સવિલમાં અક્ષરધામ મંદિર માટે ભૂમિ પૂજન કરાયું હતું.

અહીં ભક્તો ભગવાન સ્વામિનારાયણ અને વિવિધ દેવી-દેવતાઓના દર્શનનો લાભ લે છે. 15 ઓગસ્ટ, 2014 ના રોજ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે રોબિન્સવિલમાં અક્ષરધામ મંદિર માટે ભૂમિ પૂજન કરાયું હતું.

4 / 5
પ્રમુખ સ્વામી મહારાજનું સ્વપ્ન હતું કે વિદેશની ધરતી પર જે ભારતીયો સ્થાયી થયા છે, તેમને અને તેમની ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની પ્રેરણા મળતી રહે. તે પ્રેરણામાંથી જ આ મહામંદિર નિર્માણ પામ્યું છે. (All Photo Credit - BAPS)

પ્રમુખ સ્વામી મહારાજનું સ્વપ્ન હતું કે વિદેશની ધરતી પર જે ભારતીયો સ્થાયી થયા છે, તેમને અને તેમની ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની પ્રેરણા મળતી રહે. તે પ્રેરણામાંથી જ આ મહામંદિર નિર્માણ પામ્યું છે. (All Photo Credit - BAPS)

5 / 5
Follow Us
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">