UAEમાં ભવ્ય હિન્દુ મંદિર તૈયાર, ભક્તો માટે ટૂંક સમયમાં ખુલશે દ્વાર

ભારતના અનેક ધર્મોમાં માનનારા લોકો રહે છે. તે તમામના પ્રાચીન મંદિરો (mandir) અને પરંપરાઓ હોય છે. ધીરે ધીરે આ મંદિરો અને પરંપરાઓ વિદેશની ધરતી પર પણ પોતાનો પ્રભાવ પાડી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 10:06 PM
UAEમાં ભવ્ય મંદિર તૈયાર થયુ છે. મળતી માહિતી અનુસાર આ મંદિરમાં 16 દેવી-દેવતાઓની મૂર્તિઓનું  સ્થાપન કરવામાં આવશે. તે સિવાય તેમાં જ્ઞાન કક્ષ અને અન્ય ધાર્મિક પ્રવૃતિઓ માટે સામુદાયિક કેન્દ્ર પણ હશે. સિન્ધુ ગુરુ દરબાર મંદિર જેબેલ અલીમાં અમિરાતા કોરિડોર ઓફ ટોલરેન્સમાં સ્થિત છે. આ સિવાય ત્યાં એક ચર્ચ અને ગુરુદ્વારા પણ છે.

UAEમાં ભવ્ય મંદિર તૈયાર થયુ છે. મળતી માહિતી અનુસાર આ મંદિરમાં 16 દેવી-દેવતાઓની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે. તે સિવાય તેમાં જ્ઞાન કક્ષ અને અન્ય ધાર્મિક પ્રવૃતિઓ માટે સામુદાયિક કેન્દ્ર પણ હશે. સિન્ધુ ગુરુ દરબાર મંદિર જેબેલ અલીમાં અમિરાતા કોરિડોર ઓફ ટોલરેન્સમાં સ્થિત છે. આ સિવાય ત્યાં એક ચર્ચ અને ગુરુદ્વારા પણ છે.

1 / 6
આ મંદિરને દુબઈના કમ્યુનિચી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા લાઈસન્સ પૂરુ પાડવામાં આવ્યુ છે. આ મંદિરનું નિર્માણ 70 હજાર વર્ગ ફૂટ ક્ષેત્રમાં ફેલાયેલુ છે. આ મંદિરની ડિઝાઈન પારંપરિક હિન્દૂ મંદિરના મૂળ રુપને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ સાથે મંદિરમાં મશરાબિયા પેટર્ન  જેવી ભિન્ન અરબી એલીમેન્ટને પણ સામેલ કરવામાં આવી છે, જેથી આ મંદિરને અમિરાતી અને ભારતીય ટચ મળી રહે.

આ મંદિરને દુબઈના કમ્યુનિચી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા લાઈસન્સ પૂરુ પાડવામાં આવ્યુ છે. આ મંદિરનું નિર્માણ 70 હજાર વર્ગ ફૂટ ક્ષેત્રમાં ફેલાયેલુ છે. આ મંદિરની ડિઝાઈન પારંપરિક હિન્દૂ મંદિરના મૂળ રુપને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ સાથે મંદિરમાં મશરાબિયા પેટર્ન જેવી ભિન્ન અરબી એલીમેન્ટને પણ સામેલ કરવામાં આવી છે, જેથી આ મંદિરને અમિરાતી અને ભારતીય ટચ મળી રહે.

2 / 6
આ મંદિરની ડિઝાઈન અતિ ભવ્ય છે. આ મંદિરના ઉદ્ઘાટનમાં UAE સરકારના અધિકારીઓ અને ત્યાનાં મોટા લોકો હાજર રહેશે. મળતી માહિતી અનુસાર પ્રથમ ચરણમાં લોકો માટે ફકત પૂજાસ્થળ ખોલવામાં આવશે.

આ મંદિરની ડિઝાઈન અતિ ભવ્ય છે. આ મંદિરના ઉદ્ઘાટનમાં UAE સરકારના અધિકારીઓ અને ત્યાનાં મોટા લોકો હાજર રહેશે. મળતી માહિતી અનુસાર પ્રથમ ચરણમાં લોકો માટે ફકત પૂજાસ્થળ ખોલવામાં આવશે.

3 / 6
મંદિર સમિતિ પાસેથી મળતી માહિતી અનુસાર આવતા વર્ષે 14 જાન્યુઆરીના રોજ મક્રરસંક્રાતિના અવસર પર બીજા ચરણમાં અન્ય કક્ષ લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે. જેમાં જ્ઞાન કક્ષ અને સામુદાયિક કક્ષનો સમાવેશ થાય છે. આ મંદિરમાં હવન, લગ્ન અને બીજા અન્યા કાર્યક્રમો પણ કરી શકાશે.

મંદિર સમિતિ પાસેથી મળતી માહિતી અનુસાર આવતા વર્ષે 14 જાન્યુઆરીના રોજ મક્રરસંક્રાતિના અવસર પર બીજા ચરણમાં અન્ય કક્ષ લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે. જેમાં જ્ઞાન કક્ષ અને સામુદાયિક કક્ષનો સમાવેશ થાય છે. આ મંદિરમાં હવન, લગ્ન અને બીજા અન્યા કાર્યક્રમો પણ કરી શકાશે.

4 / 6
આ મંદિરની દિવાલો પર ખાસ કોતરણી કરવામાં આવી છે. તેના પર હાથોથી સુંદર કોતરણી કરવામાં આવી છે. આ મંદિરમાં 1000થી 1200 લોકો એકસાથે પૂજા કરી શકે છે. અહીં મોટી માત્રામાં લોકો મુલાકાત લે તેવી શક્યતા છે.

આ મંદિરની દિવાલો પર ખાસ કોતરણી કરવામાં આવી છે. તેના પર હાથોથી સુંદર કોતરણી કરવામાં આવી છે. આ મંદિરમાં 1000થી 1200 લોકો એકસાથે પૂજા કરી શકે છે. અહીં મોટી માત્રામાં લોકો મુલાકાત લે તેવી શક્યતા છે.

5 / 6
કોરોના સામે સાવધાની રાખવા માટે આ મંદિરમાં કયૂ આર કોડ આધારિત એપોઈમેન્ટ સિસ્ટમ ઈનસ્ટોલ કરવામાં આવી છે. મંદિર સમિતિના જણાવ્યા અનુસાર લોકો સપ્ટેમ્બર મહિનાથી મંદિરની મુલાકાત માટે મંદિરની વેબસાઈટથી ઓનલાઈન બુકિંગ કરી શકશે.

કોરોના સામે સાવધાની રાખવા માટે આ મંદિરમાં કયૂ આર કોડ આધારિત એપોઈમેન્ટ સિસ્ટમ ઈનસ્ટોલ કરવામાં આવી છે. મંદિર સમિતિના જણાવ્યા અનુસાર લોકો સપ્ટેમ્બર મહિનાથી મંદિરની મુલાકાત માટે મંદિરની વેબસાઈટથી ઓનલાઈન બુકિંગ કરી શકશે.

6 / 6

Latest News Updates

Follow Us:
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">