AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Utsav 2023 : સુરતના 2500 યુવાનો ગણેશ મંડપોમાંથી વાસી ફૂલો એકત્ર કરી પર્યાવરણ બચાવવાનો મેસેજ આપશે, જુઓ Photos

વાસી ફૂલોમાંથી આવશે સેવાની સુગંધ, 2500 યુવાનો શહેરના ગણેશ મંડપોમાંથી ફૂલોનું કલેક્શન કરીને તેને રિસાઇકલ કરી ફુલોમાંથી ધૂપબત્તી,સાબુ, ખાતર બનાવીને પર્યાવરણ બચાવવાનો મેસેજ આપશે. ફૂલોના ક્લેક્શન માટે અલગ-અલગ વિસ્તારમાં સેન્ટરો ઊભા કરાશે, લોકો આવીને ફૂલો જમા કરાવી શકશે

Sanjay Chandel
| Edited By: | Updated on: Sep 18, 2023 | 10:35 PM
Share
ગણેશ ઉત્સવમાં સુરતમાં એક અંદાજ મુજબ નાની મોટી 80 હજાર મૂર્તિઓની સ્થાપના થશે. ત્યારે માર્કેટમાં ફૂલોની ડિમાન્ડ પણ વધી છે.

ગણેશ ઉત્સવમાં સુરતમાં એક અંદાજ મુજબ નાની મોટી 80 હજાર મૂર્તિઓની સ્થાપના થશે. ત્યારે માર્કેટમાં ફૂલોની ડિમાન્ડ પણ વધી છે.

1 / 5
ગણેશ ઉત્સવમાં સૌથી વધારે ગલગોટા ફૂલનું વેચાણ થાય છે. તેની માગ ગણેશ ઉત્સવમાં 60થી 70 ટકા વધી જાય છે.

ગણેશ ઉત્સવમાં સૌથી વધારે ગલગોટા ફૂલનું વેચાણ થાય છે. તેની માગ ગણેશ ઉત્સવમાં 60થી 70 ટકા વધી જાય છે.

2 / 5
સુરતની બે સેવાભાવી સંસ્થાઓના 2500 જેટલા યુવાનો ગણેશ ઉત્સવ દરમિયાન મંડોપોમાંથી વાસી ફૂલ એકત્ર કરી તેનો સદઉપયોગ કરશે.

સુરતની બે સેવાભાવી સંસ્થાઓના 2500 જેટલા યુવાનો ગણેશ ઉત્સવ દરમિયાન મંડોપોમાંથી વાસી ફૂલ એકત્ર કરી તેનો સદઉપયોગ કરશે.

3 / 5
ફૂલોના ક્લેક્શન માટે અલગ-અલગ વિસ્તારમાં સેન્ટરો ઊભા કરાશે, લોકો આવીને ફૂલો જમા કરાવી શકશે

ફૂલોના ક્લેક્શન માટે અલગ-અલગ વિસ્તારમાં સેન્ટરો ઊભા કરાશે, લોકો આવીને ફૂલો જમા કરાવી શકશે

4 / 5
આ ફૂલોમાંથી શહેરના યુવાનો ધૂપબત્તી, સાબુ, ખાતર બનાવીને પર્યાવરણ બચાવવાનો મેસેજ આપશે

આ ફૂલોમાંથી શહેરના યુવાનો ધૂપબત્તી, સાબુ, ખાતર બનાવીને પર્યાવરણ બચાવવાનો મેસેજ આપશે

5 / 5
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">