AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરનો જન્મ 25 જૂન 1974માં મુંબઈમાં થયો હતો. તેના માતાનું નામ બબીતા અને પિતાનું નામ રણધીર કપૂર છે. તે ફિલ્મ અભિનેત્રી કરીના કપૂરની મોટી બહેન છે. તેને ફેન્સ લોકો ‘લોલો’ના હુલામણા નામે બોલાવે છે. તેણે તેના કરિયરની શરૂઆત વર્ષ 1992માં ફિલ્મ ‘પ્રેમ કેદી’થી કરી હતી. તેનો સુંદર અભિનય અને ડાન્સ તેની ઓળખ છે.

કરિશ્મા કપૂરના કરિયર દરમિયાન તેણે ઘણા અચિવમેન્ટ પ્રાપ્ત કર્યા છે. વર્ષ 1997માં તેને રાજા હિન્દુસ્તાની ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસ ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. ત્યાર પછી તેને બીજો એવોર્ડ 1998માં ફિલ્મ દિલ તો પાગલ હૈ માટે બેસ્ટ સપોર્ટ એકટ્રેસ ફિલ્મ ફેરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ ‘ફિઝા’ માટે બેસ્ટ એક્ટ્રેસ ફિલ્મ ફેર એવોર્ડ વર્ષ 2001માં મળ્યો હતો.

કરિશ્માએ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે સંતાનો છે – દીકરી સમાયરા અને દીકરો કિયાન. 2014માં કરિશ્મા અને સંજયે પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી અને 2016માં તેમના છૂટાછેડા થઈ ગયા છે.

Read More

Kapoor Surname History : બોલીવુડમાં ડંકો વગાડનાર ખાનદાનની ‘કપૂર’ અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે કપૂર અટકનો અર્થ શું થાય તે જાણીશું

Breaking News : કરિશ્મા કપૂરના બાળકોએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો, કોર્ટે સંજય કપૂરની પત્નીને બધી જંગમ અને સ્થાવર સંપત્તિની યાદી રજૂ કરવા કહ્યું

કરિશ્મા કપૂરના બાળકોએ પિતા સંજય કપૂરની મિલકતમાં હિસ્સો માંગ્યો છે. આ અંગે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે.કોર્ટે સંજય કપૂરની પત્ની પ્રિયા સચદેવાને સંજય કપૂરની બધી જંગમ અને સ્થાવર સંપત્તિની યાદી રજૂ કરવા જણાવ્યું છે.

તૈમુર અને જેહ કરીનાના સંતાન નથી ! કરિશ્મા કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવી આ વાત, જાણો વિગત

કરીના અને કરિશ્મા આ બંને બહેનો વચ્ચેનો સંબંધ એટલો મજબૂત છે કે તેઓ એકબીજા સાથે કલાકો સુધી વાતો કર્યા કરતા હોય છે. એટલુ જ નહીં જ્યારે સૈફ પર હુમલો થયો ત્યારે કરિશ્મા પણ રાત્રે તેની બહેન કરીનાના ઘરે પહોંચીને તેને હિંમત આપતી રહી હતી.

16 વર્ષની ઉંમરે ડેબ્યુ કર્યું, હાર્ટ એટેકથી EX પતિનું નિધન થયુ મિલકતમાં હિસ્સો માંગ્યો,આવો છે કરિશ્મા કપૂરનો પરિવાર

કરિશ્માનો જન્મ 25 જૂન 1974 ના રોજ કપૂર પરિવારમાં થયો હતો, કરિશ્મા એ બોલીવુડ સ્ટાર્સમાંથી એક રહી છે જેમણે બોલીવુડમાં અભિનેત્રીઓનું સ્થાન મજબૂત બનાવ્યું છે. આવો છે કરિશ્મા કપૂરનો પરિવાર

Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના થોડા કલાકો બાદ કરિશ્મા કપૂરના પૂર્વ પતિનું થયું નિધન

કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે નિધન થયું હતું. તેમના મૃત્યુના થોડા કલાકો પહેલા જ સંજય કપૂરે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતી સોશિયલ મીડિયા પર પોસ્ટ

Celebrity Daughter-in-Law : બોલિવૂડની 7 શ્રેષ્ઠ સાસુ-વહુની જોડી, માતા-પુત્રી જેવા છે સંબંધ, જુઓ Photos

બોલીવુડની સામાન્ય ફિલ્મોમાં, ઘણીવાર એવું બતાવવામાં આવે છે કે સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ હંમેશા કાવતરાઓથી ભરેલો હોય છે અને તે બંને ક્યારેય યોગ્ય રીતે સાથે રહી શકતા નથી. પરંતુ મોટા પડદાની આ દુનિયામાં, કેમેરા પાછળ ઘણી બધી સાસુ-વહુની જોડી છે, જે આ જૂની વિભાવનાને અવગણી રહી છે અને મિત્રતા અને બંધનના નવા ધોરણો સ્થાપિત કરી રહી છે.

સૈફ અલી ખાન પર હુમલો કરનારની પોલીસે જાહેર કરી તસવીર, આરોપીએ માંગ્યા હતા 1 કરોડ ! સૈફના ઘરે અડધી રાત્રે શું થયું ?

સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીએ 1 કરોડ રૂપિયાની માંગણી કરી હોવાની માહિતી સામે આવી છે. સુત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, આરોપી અને સૈફના ઘરમાં કામ કરતી નોકરાણી વચ્ચે 1 કરોડની માંગણીને લઈને ઝઘડો થયો હતો.

કરીના, આલિયા અને અનુષ્કાની સહિત અનેક અભિનેત્રીઓની ડિલિવરી કરાવનાર ડોક્ટરનું થયું નિધન

કરીના કપૂર ખાન અને આલિયા ભટ્ટના ગાયનેકોલોજિસ્ટ ડૉ. રૂસ્તમ સૂનાવાલા, જેમણે તૈમૂર અલી ખાન અને રાહા કપૂરના જન્મ સમયે કરીના અને આલિયાની ડિલિવરી કરાવી હતી, તેમનું અવસાન થયું છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">