ઈન્ડિયા ગઠબંધન
દેશની ઘણી વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવીને ઈન્ડિયા અલાયન્સની રચના કરી છે. ઈન્ડિયા ગઠબંધનમાં I (I)-ભારતીય, N (N)-રાષ્ટ્રીય, D (D)-વિકાસલક્ષી, I (I)-સમાવેશક અને A (A)-ગઠબંધન- એલાયન્સનો સમાવેશ થાય છે. જેને ટુંકમાં ઈન્ડિ એલાયન્સ પણ કહેવામાં આવે છે.
ઈન્ડિયા એલાયન્સનું પૂરું સ્વરૂપ ‘ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ’ છે. આ ગઠબંધન 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષો દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં શરુઆતના તબક્કે આમ આદમી પાર્ટી, ટીએમસી, સમાજવાદી પાર્ટી, જેડીયુ, આરજેડી, શિવસેના (ઉદ્ધવ જૂથ), કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કઝગમ, જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ), તમામનો સમાવેશ થાય છે. ઇન્ડિયા ફોરવર્ડ. બ્લોક, કેરળ કોંગ્રેસ (જોસેફ), અપના દળ, રાષ્ટ્રીય લોકદળ જેવા 26 રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે.
જો કે પાછળથી ઈન્ડિયા એલાયન્સમાંથી કેટલાક રાજકીય પક્ષ એલાયન્સમાંથી ફસકી ગયા છે.
Read MoreINDIA ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય, શિક્ષણ પ્રધાન રાજીનામુ આપે, વોટ લૂંટ વિરુદ્ધ સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસને લખાશે પત્ર
વિરોધી પક્ષોના સંગઠન INDIA ગઠબંધનની આજે 8 જૂનના રોજ દિલ્હીમાં યોજાયેલ મહત્વપૂર્ણ બેઠક બાદ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ, જાહેરાત કરી કે ગઠબંધનની બેઠક હવેથી દર બે મહિને બોલાવવામાં આવશે. હવે પછીની બેઠક હૈદરાબાદમાં યોજાવાની છે. બેઠક દરમિયાન પાંચ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ હતી. જે પૈકીના એક મુદ્દો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના અંગે મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીશું. મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે, અમે માંગ કરીએ છીએ કે શિક્ષણ મંત્રી તેમના પદ પરથી રાજીનામું આપે.
- TV9 Gujarati
- Updated on: Jun 8, 2026
- 4:55 pm
Bihar Election: ‘મુખ્યમંત્રીના ચહેરા વિના ચૂંટણી નહીં લડીએ,’ તેજસ્વીએ કોંગ્રેસનો તણાવમાં કર્યો વધાર્યો
બિહારના રાજકારણમાં ફરી એકવાર મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે ચર્ચા તેજ બની છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે સ્પષ્ટપણે કહ્યું છે કે મહાગઠબંધન મુખ્યમંત્રીના ચહેરા વિના ચૂંટણી નહીં લડે.
- Disha Thakar
- Updated on: Sep 20, 2025
- 8:56 am
Breaking News: બિહાર ચૂંટણીને લઈને શંકરાચાર્ય અવિમુક્તેશ્વારનંદની સૌથી મોટી જાહેરાત, બિહારની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડવાનું કર્યુ એલાન
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે. જેનાથી રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો છે. આ જાહેરાતથી ખાસ કરીને મહાગઠબંધન અને NDA છાવણીમાં હલચલ મચી ગઈ છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જાહેરાત કરી છે કે તેઓ બિહાર વિધાનસભાની તમામ 243 બેઠકો પર ગૌભક્ત ઉમેદવારોને ચૂંટણી લડવા માટે મેદાને ઉતારશે.
- Mina Pandya
- Updated on: Sep 19, 2025
- 7:19 pm