AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો ટેકનોલોજીમાં નિષ્ણાંત કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે જોડાયેલી 9 ખાસ વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જુલાઈના રોજ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. આ કેબિનેટ વિસ્તરણમાં અશ્વિની વૈષ્ણવને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. વૈષ્ણવ પાસે રેલવે અને આઈટી મંત્રાલય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 5:45 PM
Share
વૈષ્ણવ મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના છે. તેમનો જન્મ જોધપુરમાં થયો હતો. પરંતુ તે સાંસદ ઓડિશાના છે. ઉલ્લેખનીય છે કે,વર્ષ 1999 માં તેઓ ઓડિશા કેડરમાં IAS અધિકારી બન્યા.

વૈષ્ણવ મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના છે. તેમનો જન્મ જોધપુરમાં થયો હતો. પરંતુ તે સાંસદ ઓડિશાના છે. ઉલ્લેખનીય છે કે,વર્ષ 1999 માં તેઓ ઓડિશા કેડરમાં IAS અધિકારી બન્યા.

1 / 9
વૈષ્ણવે IIT માંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સ એન્જિનિયરિંગમાં ઉચ્ચ સ્થાન સાથે સ્નાતક થયા.

વૈષ્ણવે IIT માંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સ એન્જિનિયરિંગમાં ઉચ્ચ સ્થાન સાથે સ્નાતક થયા.

2 / 9
50 વર્ષીય અશ્વિની વૈષ્ણવને ટેકનોલોજીમાં નિષ્ણાત માનવામાં આવે છે.

50 વર્ષીય અશ્વિની વૈષ્ણવને ટેકનોલોજીમાં નિષ્ણાત માનવામાં આવે છે.

3 / 9
વૈષ્ણવ બાલાસોર અને કટક જેવા જિલ્લાઓના ક્લેકટર રહ્યા છે. 2003 માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યાલયમાં તેમને નાયબ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે શરૂ થયેલા ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે તેમને આજ સુધી શ્રેય આપવામાં આવે છે.

વૈષ્ણવ બાલાસોર અને કટક જેવા જિલ્લાઓના ક્લેકટર રહ્યા છે. 2003 માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યાલયમાં તેમને નાયબ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે શરૂ થયેલા ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે તેમને આજ સુધી શ્રેય આપવામાં આવે છે.

4 / 9
વૈષ્ણવ બાલાસોર અને કટક જેવા જિલ્લાઓના ક્લેકટર રહ્યા છે. 2003 માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યાલયમાં તેમને નાયબ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે શરૂ થયેલા ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે તેમને આજ સુધી શ્રેય આપવામાં આવે છે.

વૈષ્ણવ બાલાસોર અને કટક જેવા જિલ્લાઓના ક્લેકટર રહ્યા છે. 2003 માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યાલયમાં તેમને નાયબ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે શરૂ થયેલા ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે તેમને આજ સુધી શ્રેય આપવામાં આવે છે.

5 / 9
વૈષ્ણવે MBA કરવા માટે વોર્ટન સ્કૂલ પાસેથી એજ્યુકેશન લોન લીધી હતી.આથી વર્ષ 2010 માં, તેમણે સિવિલ સર્વિસ છોડી દીધી અને ખાનગી ક્ષેત્રમાં જોડાયા.

વૈષ્ણવે MBA કરવા માટે વોર્ટન સ્કૂલ પાસેથી એજ્યુકેશન લોન લીધી હતી.આથી વર્ષ 2010 માં, તેમણે સિવિલ સર્વિસ છોડી દીધી અને ખાનગી ક્ષેત્રમાં જોડાયા.

6 / 9
વોર્ટનમાંથી એમબીએ પૂર્ણ કર્યા પછી, વૈષ્ણવ ભારત આવ્યા અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે જીઇ ટ્રાન્સપોર્ટેશનમાં જોડાયા. આ પછી તેઓ સિમેન્સમાં પ્રમુખ તરીકે જોડાયા.

વોર્ટનમાંથી એમબીએ પૂર્ણ કર્યા પછી, વૈષ્ણવ ભારત આવ્યા અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે જીઇ ટ્રાન્સપોર્ટેશનમાં જોડાયા. આ પછી તેઓ સિમેન્સમાં પ્રમુખ તરીકે જોડાયા.

7 / 9
અમલદારથી રાજકારણી બનેલા વૈષ્ણવ વર્ષ 2019 માં રાજ્યસભા પહોંચ્યા હતા.

અમલદારથી રાજકારણી બનેલા વૈષ્ણવ વર્ષ 2019 માં રાજ્યસભા પહોંચ્યા હતા.

8 / 9
એવું કહેવાય છે કે, ઓક્ટોબર 1999 માં જ્યારે ઓડિશામાં મોટું તોફાન આવ્યું ત્યારે વૈષ્ણવે યુએસ નેવીની આગાહીઓના આધારે રાજ્ય સરકારને ઘણી મહત્વની માહિતી આપી હતી. આને કારણે, બાલાસોરમાં 10,000 પરિવારોને સલામત રીતે બહાર કાઢવામાં મદદ મળી. વૈષ્ણવ તકનીકી જાણકાર હોવાનો ફાયદો એ હતો કે જીવન અને સંપત્તિનું મોટું નુકસાન ટાળી શકાયુ હતું.

એવું કહેવાય છે કે, ઓક્ટોબર 1999 માં જ્યારે ઓડિશામાં મોટું તોફાન આવ્યું ત્યારે વૈષ્ણવે યુએસ નેવીની આગાહીઓના આધારે રાજ્ય સરકારને ઘણી મહત્વની માહિતી આપી હતી. આને કારણે, બાલાસોરમાં 10,000 પરિવારોને સલામત રીતે બહાર કાઢવામાં મદદ મળી. વૈષ્ણવ તકનીકી જાણકાર હોવાનો ફાયદો એ હતો કે જીવન અને સંપત્તિનું મોટું નુકસાન ટાળી શકાયુ હતું.

9 / 9
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">