AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશાળકાય હાથીની સૌથી મોટી નબળાઈ શું છે? આટલો શક્તિશાળી હોવા છતાં તે કેમ ન બની શક્યો ‘જંગલનો રાજા’?

એક ઝટકામાં ઝાડ ઉખાડવાની ક્ષમતા ધરાવતો હાથી ખૂબ જ શક્તિશાળી હોવા છતાં આજ સુધી ‘જંગલનો રાજા’ બની શક્યો નથી. આખરે હાથી કેમ 'જંગલનો રાજા' ન બની શક્યો?

| Updated on: Jan 26, 2026 | 2:33 PM
Share
હાથી જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી છે. આમ તો જોવામાં હાથી ખૂબ જ શાંત હોય છે પરંતુ જ્યારે તેને ગુસ્સો આવે છે, ત્યારે તે ખૂબ જ હિંસક બની જાય છે. એકવાર જો હાથીને ગુસ્સો આવી જાય તો, ત્યારબાદ તે તેની સામે આવતી દરેક વસ્તુને અસ્ત-વ્યસ્ત કરી નાખે છે.

હાથી જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી છે. આમ તો જોવામાં હાથી ખૂબ જ શાંત હોય છે પરંતુ જ્યારે તેને ગુસ્સો આવે છે, ત્યારે તે ખૂબ જ હિંસક બની જાય છે. એકવાર જો હાથીને ગુસ્સો આવી જાય તો, ત્યારબાદ તે તેની સામે આવતી દરેક વસ્તુને અસ્ત-વ્યસ્ત કરી નાખે છે.

1 / 8
હાથી એટલો બધો શક્તિશાળી હોય છે કે, જંગલનો રાજા સિંહ પણ તેનો સામનો કરવાની હિંમત કરી શકતો નથી. હાથીને પોતાની સામે જોઈને સિંહ તરત જ રફુચક્કર થઈ જાય છે.

હાથી એટલો બધો શક્તિશાળી હોય છે કે, જંગલનો રાજા સિંહ પણ તેનો સામનો કરવાની હિંમત કરી શકતો નથી. હાથીને પોતાની સામે જોઈને સિંહ તરત જ રફુચક્કર થઈ જાય છે.

2 / 8
હાથીને જ્યારે ગુસ્સો આવે છે, ત્યારે તે એક જ ઝાટકે પોતાની સૂંઢથી આખેઆખું ઝાડ પકડીને ઉખાડી નાખે છે. આ સાથે જ, તે માત્ર પગ નીચે કચડીને કોઈ પણ જીવનો જીવ લઈ શકે છે.

હાથીને જ્યારે ગુસ્સો આવે છે, ત્યારે તે એક જ ઝાટકે પોતાની સૂંઢથી આખેઆખું ઝાડ પકડીને ઉખાડી નાખે છે. આ સાથે જ, તે માત્ર પગ નીચે કચડીને કોઈ પણ જીવનો જીવ લઈ શકે છે.

3 / 8
એવામાં શું તમે જાણો છો કે, હાથીની સૌથી મોટી નબળાઈ કઈ છે? આ સાથે જ સવાલ એ પણ થાય છે કે, હાથી આટલો શક્તિશાળી હોવા છતાં જંગલનો રાજા કેમ ન બની શક્યો?

એવામાં શું તમે જાણો છો કે, હાથીની સૌથી મોટી નબળાઈ કઈ છે? આ સાથે જ સવાલ એ પણ થાય છે કે, હાથી આટલો શક્તિશાળી હોવા છતાં જંગલનો રાજા કેમ ન બની શક્યો?

4 / 8
હાથીની ત્વચા અત્યંત સંવેદનશીલ હોય છે. આમ જોવા જઈએ તો, તે કીડીઓ અને મધમાખીઓથી પણ ડરી જાય છે. આ સાથે જ, પોતાના ભારે વજનને કારણે તે એક જ જગ્યાએ ઊભો રહીને છલાંગ (કૂદકો) લગાવી શકતો નથી.

હાથીની ત્વચા અત્યંત સંવેદનશીલ હોય છે. આમ જોવા જઈએ તો, તે કીડીઓ અને મધમાખીઓથી પણ ડરી જાય છે. આ સાથે જ, પોતાના ભારે વજનને કારણે તે એક જ જગ્યાએ ઊભો રહીને છલાંગ (કૂદકો) લગાવી શકતો નથી.

5 / 8
હાથી ક્યારેય બીજા પ્રાણીઓનો શિકાર કરતો નથી. જણાવી દઈએ કે, હાથી સંપૂર્ણપણે શાકાહારી હોય છે. આ ઉપરાંત, તેની દ્રષ્ટિ પણ ખૂબ જ નબળી હોય છે.

હાથી ક્યારેય બીજા પ્રાણીઓનો શિકાર કરતો નથી. જણાવી દઈએ કે, હાથી સંપૂર્ણપણે શાકાહારી હોય છે. આ ઉપરાંત, તેની દ્રષ્ટિ પણ ખૂબ જ નબળી હોય છે.

6 / 8
સિંહની જેમ હાથી હિંસક, ચપળ અને આક્રમક હોતો નથી. ટૂંકમાં, જ્યાં સુધી તેને ગુસ્સો ન આવે, ત્યાં સુધી તે ખૂબ જ શાંત રહે છે. આ કારણોસર તે જંગલનો રાજા બની શક્યો નથી.

સિંહની જેમ હાથી હિંસક, ચપળ અને આક્રમક હોતો નથી. ટૂંકમાં, જ્યાં સુધી તેને ગુસ્સો ન આવે, ત્યાં સુધી તે ખૂબ જ શાંત રહે છે. આ કારણોસર તે જંગલનો રાજા બની શક્યો નથી.

7 / 8
સિંહની જેમ હાથી ગર્જના કરી શકતો નથી. વધુમાં જ્યારે સિંહ ગર્જના કરે છે, ત્યારે 8-8 કિલોમીટર દૂર સુધી જંગલ ધ્રૂજી ઊઠે છે. સિંહની ગર્જના સાંભળીને બીજા પ્રાણીઓની હાલત ખરાબ થઈ જાય છે, જ્યારે હાથીનો અવાજ ખૂબ જ સામાન્ય હોય છે.

સિંહની જેમ હાથી ગર્જના કરી શકતો નથી. વધુમાં જ્યારે સિંહ ગર્જના કરે છે, ત્યારે 8-8 કિલોમીટર દૂર સુધી જંગલ ધ્રૂજી ઊઠે છે. સિંહની ગર્જના સાંભળીને બીજા પ્રાણીઓની હાલત ખરાબ થઈ જાય છે, જ્યારે હાથીનો અવાજ ખૂબ જ સામાન્ય હોય છે.

8 / 8

આ પણ વાંચો: રોજ રાત્રે સૂતા પહેલા લવિંગનું પાણી કેમ પીવું જોઈએ ? આખરે આ પીણું શરીર માટે કેટલું લાભદાયક છે?

ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી
પ્રજાસત્તાક પર્વના દિવસે હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
પ્રજાસત્તાક પર્વના દિવસે હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
નાણાકીય પરિસ્થિતિ સુધરશે, અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે
નાણાકીય પરિસ્થિતિ સુધરશે, અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે
ખાતામાં હતા માત્ર 102 રૂપિયા, હવે PMO એ કરાવી ફ્લાઈટની ટિકિટ
ખાતામાં હતા માત્ર 102 રૂપિયા, હવે PMO એ કરાવી ફ્લાઈટની ટિકિટ
અંગદાનના પ્રણેતા નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી
અંગદાનના પ્રણેતા નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી
અમેરિકામાં આર્કટિક પવનો અને હિમવર્ષાથી 24 કરોડ લોકો પ્રભાવિત
અમેરિકામાં આર્કટિક પવનો અને હિમવર્ષાથી 24 કરોડ લોકો પ્રભાવિત
પદ્મ વિજેતા હાજીભાઈની પહેલી પ્રતિક્રિયા સામે આવી - જુઓ Video
પદ્મ વિજેતા હાજીભાઈની પહેલી પ્રતિક્રિયા સામે આવી - જુઓ Video
ગાંધીનગર મહાનગરપાલિકાની મોટી યોજના
ગાંધીનગર મહાનગરપાલિકાની મોટી યોજના
જીવતા મતદારોને સરકારી ચોપડે મારી નાખનાર સામે કેસ કરવા પોલીસને અરજી
જીવતા મતદારોને સરકારી ચોપડે મારી નાખનાર સામે કેસ કરવા પોલીસને અરજી
g clip-path="url(#clip0_868_265)">