AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel With Tv9 : અમદાવાદથી 180 કિમી દૂર, કુદરતના ખોળે આવેલા અને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ધરાવતા સ્થળની મુલાકાત લો

વેલેન્ટાઈન ડે પર મોટાભાગના લોકો બહાર ફરવા જવાનું વિચારતા હોય છે. ત્યારે ક્યાં ફરવા જવું તેને લઈને અનેક મૂંઝવણો ઉભી થતી હોય છે. ત્યારે આજે અમે તમને અમદાવાદથી 180 કિમી દૂર આવેલા સુંદર સ્થળ અંગે માહિતી આપીશું.

| Updated on: Feb 06, 2025 | 1:52 PM
Share
અમદાવાદથી 180 કિમી દૂર આવેલા કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત છે. અહીં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં આવેલી છે.સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ઊંચાઈ 182 મીટર છે. આ સાથે જ સ્થળ ફરવા માટે ખૂબ જ સુંદર જગ્યા છે.

અમદાવાદથી 180 કિમી દૂર આવેલા કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત છે. અહીં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં આવેલી છે.સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ઊંચાઈ 182 મીટર છે. આ સાથે જ સ્થળ ફરવા માટે ખૂબ જ સુંદર જગ્યા છે.

1 / 5
અમદવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બસ, ટેક્સિ અને ટ્રેનનો ઉપયોગ કરી શકો છો. અમદાવાદથી કેવડિયા પહોંચવામાં આશરે 4 કલાક જેટલો સમય લાગી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સવારે 8 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી તમે મુલાકાત લઈ શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે સ્ટેચ્યુ પોઈન્ટ, મ્યુઝિયમ, ફ્લાવર વેલી, જિયોલોજીકલ પાર્ક સહિતની જગ્યાની મુલાકાત લઈ શકો છો.

અમદવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બસ, ટેક્સિ અને ટ્રેનનો ઉપયોગ કરી શકો છો. અમદાવાદથી કેવડિયા પહોંચવામાં આશરે 4 કલાક જેટલો સમય લાગી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સવારે 8 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી તમે મુલાકાત લઈ શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે સ્ટેચ્યુ પોઈન્ટ, મ્યુઝિયમ, ફ્લાવર વેલી, જિયોલોજીકલ પાર્ક સહિતની જગ્યાની મુલાકાત લઈ શકો છો.

2 / 5
સ્ટેચ્યુ ઓફ યુનિટીની એન્ટ્રી ફી 120 રુપિયા છે. જ્યારે બાળકોની એન્ટ્રી ફી 60 રુપિયા આપી સુંદર નજારો જોઈ શકો છો. ત્યારબાદ તમે ફ્લાવર વેલીની મુલાકાત લઈ શકો છો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની એન્ટ્રી ફી 120 રુપિયા છે. જ્યારે બાળકોની એન્ટ્રી ફી 60 રુપિયા આપી સુંદર નજારો જોઈ શકો છો. ત્યારબાદ તમે ફ્લાવર વેલીની મુલાકાત લઈ શકો છો.

3 / 5
ફ્લાવર વેલીની મુલાકાત લેવા માટે તમારે 40 રુપિયા એન્ટ્રી ફી ચુકવવી પડશે જ્યારે બાળકોની એન્ટ્રી ફી 20 રુપિયા છે. તેમજ સરદાર પટેલ જીયોલોજીકલ પાર્કની એન્ટ્રી ફિ 50 રુપિયા છે. આ ઉપરાંત તમારે વ્યુ પોઈન્ટ જોવો હોય તો 350 રુપિયા ફી છે. જ્યારે બાળકોની એન્ટ્રી ફી 200 રુપિયા છે.

ફ્લાવર વેલીની મુલાકાત લેવા માટે તમારે 40 રુપિયા એન્ટ્રી ફી ચુકવવી પડશે જ્યારે બાળકોની એન્ટ્રી ફી 20 રુપિયા છે. તેમજ સરદાર પટેલ જીયોલોજીકલ પાર્કની એન્ટ્રી ફિ 50 રુપિયા છે. આ ઉપરાંત તમારે વ્યુ પોઈન્ટ જોવો હોય તો 350 રુપિયા ફી છે. જ્યારે બાળકોની એન્ટ્રી ફી 200 રુપિયા છે.

4 / 5
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે બોટિંગની મજા પણ માણી શકો છો. જો તમે અહીં રાત્રિ રોકાણ કરવા માગતા હોવ તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી,નર્મદા ટેન્ટ સિટી, કેવડિયા રિસોર્ટ સહિતની જગ્યા પર રોકાઈ શકો છો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે બોટિંગની મજા પણ માણી શકો છો. જો તમે અહીં રાત્રિ રોકાણ કરવા માગતા હોવ તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી,નર્મદા ટેન્ટ સિટી, કેવડિયા રિસોર્ટ સહિતની જગ્યા પર રોકાઈ શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">