AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Special: કેરળની સુંદરતામાં વધારો કરે છે વાયનાડ, મુલાકાત લેતા પહેલા આ જગ્યાઓ વિશે જાણી લો

વાયનાડમાં જોવાલાયક એવા ઘણા સ્થળો છે જે પ્રવાસીઓને સરળતાથી આકર્ષિત કરે છે. જણાવી દઈએ કે પ્રવાસીઓ વાયનાડમાં ટ્રેકિંગનો આનંદ પણ લઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 5:36 PM
Share
વાયનાડ કેરળમાં સ્થિત એક સુંદર પર્યટન સ્થળ તરીકે જાણીતું છે. હંમેશા એવું કહેવામાં આવે છે કે તમે કેરળ ગયા અને વાયનાડની મજા ન લીધી તો તમે શું જોયું. અહીંના આકર્ષક ધોધ, ઐતિહાસિક ગુફાઓ દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. જો તમે પણ વાયનાડની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને અહીંની શ્રેષ્ઠ જગ્યાઓથી પરિચિત કરાવીશું.

વાયનાડ કેરળમાં સ્થિત એક સુંદર પર્યટન સ્થળ તરીકે જાણીતું છે. હંમેશા એવું કહેવામાં આવે છે કે તમે કેરળ ગયા અને વાયનાડની મજા ન લીધી તો તમે શું જોયું. અહીંના આકર્ષક ધોધ, ઐતિહાસિક ગુફાઓ દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. જો તમે પણ વાયનાડની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને અહીંની શ્રેષ્ઠ જગ્યાઓથી પરિચિત કરાવીશું.

1 / 6
સુચીપારા ધોધ વાયનાડમાં ફરવા માટેનું એક ખાસ સ્થળ છે. અમે તમને જણાવી દઈએ કે સૂચીપારા ધોધ એ ત્રણ-સ્તરીય ધોધ છે જે વાલેનરમાલા વાયનાડમાં સ્થિત છે. આ સ્થળની આસપાસની સુંદરતા ખાસ છે. જો તમને શાંતિથી સમય પસાર કરવો ગમે તો અહીં જાવ.

સુચીપારા ધોધ વાયનાડમાં ફરવા માટેનું એક ખાસ સ્થળ છે. અમે તમને જણાવી દઈએ કે સૂચીપારા ધોધ એ ત્રણ-સ્તરીય ધોધ છે જે વાલેનરમાલા વાયનાડમાં સ્થિત છે. આ સ્થળની આસપાસની સુંદરતા ખાસ છે. જો તમને શાંતિથી સમય પસાર કરવો ગમે તો અહીં જાવ.

2 / 6
વાયનાડનું આકર્ષણનું કેન્દ્ર એદક્કલ ગુફાઓ છે, જે ફરવાવાળાઓનું મનપસંદ સ્થળ છે. અહીં ફરવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ગુફાની દિવાલોની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 96 અને 22 ફૂટ છે.

વાયનાડનું આકર્ષણનું કેન્દ્ર એદક્કલ ગુફાઓ છે, જે ફરવાવાળાઓનું મનપસંદ સ્થળ છે. અહીં ફરવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ગુફાની દિવાલોની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 96 અને 22 ફૂટ છે.

3 / 6
વાયનાડની મુલાકાત લેવા માટે ચેમ્બ્રા પીક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેને વાયનાડ પહાડીનું સૌથી ઊંચું શિખર માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ શિખર સમુદ્ર સપાટીથી લગભગ 2000 મીટરની ઉંચાઈ પર આવેલું છે. અહીંની હરિયાળી અને સુંદર સ્વચ્છ પાણીથી ભરેલો નજારો તમને પાગલ કરી દેશે.

વાયનાડની મુલાકાત લેવા માટે ચેમ્બ્રા પીક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેને વાયનાડ પહાડીનું સૌથી ઊંચું શિખર માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ શિખર સમુદ્ર સપાટીથી લગભગ 2000 મીટરની ઉંચાઈ પર આવેલું છે. અહીંની હરિયાળી અને સુંદર સ્વચ્છ પાણીથી ભરેલો નજારો તમને પાગલ કરી દેશે.

4 / 6
કુરુવ ટાપુ પણ વાયનાડમાં જોવાલાયક સ્થળોમાંનું એક છે. આ એક નાનકડો ટાપુ છે જે કબિની નદી પર આવેલો છે. જેની મુલાકાત પ્રવાસીઓ હંમેશા પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે કુરુવદ્વીપ લગભગ 950 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં તમે વિવિધ વસ્તુઓનો આનંદ માણી શકો છો.

કુરુવ ટાપુ પણ વાયનાડમાં જોવાલાયક સ્થળોમાંનું એક છે. આ એક નાનકડો ટાપુ છે જે કબિની નદી પર આવેલો છે. જેની મુલાકાત પ્રવાસીઓ હંમેશા પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે કુરુવદ્વીપ લગભગ 950 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં તમે વિવિધ વસ્તુઓનો આનંદ માણી શકો છો.

5 / 6
બાનાસુરા ટેકરી વાયનાડમાં જ એક સુંદર સ્થળ છે. તે પ્રદેશના સૌથી ઊંચા પર્વતોમાંનું એક છે અને પ્રવાસીઓ માટે એક પ્રિય સ્થળ છે. અહીંની પહાડીનું પ્રાકૃતિક સૌંદર્ય, ચાલવું, ટ્રેકિંગ, આકર્ષક વાતાવરણ પ્રવાસીઓને અહીં વારંવાર આવવા માટે આકર્ષે છે.

બાનાસુરા ટેકરી વાયનાડમાં જ એક સુંદર સ્થળ છે. તે પ્રદેશના સૌથી ઊંચા પર્વતોમાંનું એક છે અને પ્રવાસીઓ માટે એક પ્રિય સ્થળ છે. અહીંની પહાડીનું પ્રાકૃતિક સૌંદર્ય, ચાલવું, ટ્રેકિંગ, આકર્ષક વાતાવરણ પ્રવાસીઓને અહીં વારંવાર આવવા માટે આકર્ષે છે.

6 / 6
Follow Us
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
g clip-path="url(#clip0_868_265)">