AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : બાળકોને લઈ જાવ કચ્છના સૌથી મોટા મેળામાં,અહી જોવા મળશે સંસ્કૃતિનું સાચું પ્રતિબિંબ

યક્ષ મેળાને કચ્છનો સૌથી મોટો મેળો ગાણવામાં આવે છે. આ સિવાય ભુજ નજીક નાના યક્ષોનો મેળો નામે એક અન્ય મેળો પણ ભરાય છે. તમે પણ પરિવાર અને તમારા બાળકોને એક વખત જરુર આ મેળામાં લઈ જવાનો પ્લાન બનાવો.

| Updated on: Sep 04, 2025 | 5:15 PM
Share
દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારે કકડભીટની તળેટીમાં જખ બોંતેરાને સમર્પિત એક મેળાનું આયોજન કરવામાં આવે છે, તેને જખબોંતેરાનો મેળો અથવા મોટા જખનો મેળો તરીકે ઓળખવામાં આવે છે. આ મેળો બે કે ત્રણ દિવસ ચાલે છે અને હજારો લોકો તે સમયે અહીં આવે છે.

દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારે કકડભીટની તળેટીમાં જખ બોંતેરાને સમર્પિત એક મેળાનું આયોજન કરવામાં આવે છે, તેને જખબોંતેરાનો મેળો અથવા મોટા જખનો મેળો તરીકે ઓળખવામાં આવે છે. આ મેળો બે કે ત્રણ દિવસ ચાલે છે અને હજારો લોકો તે સમયે અહીં આવે છે.

1 / 6
કચ્છમાં મિની તરણેતરના મેળાના નામે ફેમસ મોટા યક્ષનો ભાતીગળ લોકમેળાની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે.

કચ્છમાં મિની તરણેતરના મેળાના નામે ફેમસ મોટા યક્ષનો ભાતીગળ લોકમેળાની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે.

2 / 6
પશ્ચિમ કચ્છના મેળામાં મોટા યક્ષનો મેળો, હાજીપીરનો મેળો, મતયા દેવનો મેળો, માઇ મેળો મુખ્ય છે.

પશ્ચિમ કચ્છના મેળામાં મોટા યક્ષનો મેળો, હાજીપીરનો મેળો, મતયા દેવનો મેળો, માઇ મેળો મુખ્ય છે.

3 / 6
દર વર્ષે, હજારો લોકો કાકડભીટની તળેટીમાં કચ્છના સૌથી ભવ્ય મેળાઓમાંના એક, મોટા યક્ષ મેળાની ઉજવણી માટે ભેગા થાય છે.

દર વર્ષે, હજારો લોકો કાકડભીટની તળેટીમાં કચ્છના સૌથી ભવ્ય મેળાઓમાંના એક, મોટા યક્ષ મેળાની ઉજવણી માટે ભેગા થાય છે.

4 / 6
 લોક પરંપરાઓથી લઈને ભક્તિમય વિધિઓ અને ઉત્સવો આ મેળો પ્રદેશની સંસ્કૃતિનું સાચું પ્રતિબિંબ છે.

લોક પરંપરાઓથી લઈને ભક્તિમય વિધિઓ અને ઉત્સવો આ મેળો પ્રદેશની સંસ્કૃતિનું સાચું પ્રતિબિંબ છે.

5 / 6
દર વર્ષે ભાદરવા મહિનામાં યક્ષ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાની મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે. આ વર્ષે આ યક્ષ મેળાનો પ્રારંભ 7 સપ્ટેમબરથી થશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે.

દર વર્ષે ભાદરવા મહિનામાં યક્ષ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાની મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે. આ વર્ષે આ યક્ષ મેળાનો પ્રારંભ 7 સપ્ટેમબરથી થશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે.

6 / 6

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">