AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sidharth Malhotra: પિતાના નિધનથી તૂટી ગયા સિદ્ધાર્થ મલ્હોત્રા, “હું આજે જે કંઈ છું, એ તમારી કારણે છું…”, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણી

બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પિતાના નિધન બાદ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમના શબ્દોમાં છલકાતી લાગણીએ ચાહકોને પણ ભાવવિભોર કરી દીધા.

| Updated on: Feb 18, 2026 | 8:14 AM
Share
બોલિવૂડના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના ચાહકો માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેમના પિતાનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

બોલિવૂડના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના ચાહકો માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેમના પિતાનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

1 / 9
સિદ્ધાર્થના પિતા સુનીલ મલ્હોત્રાનું 14 ફેબ્રુઆરી (શનિવાર)ના રોજ અવસાન થયું હતું. જોકે, આ સમાચાર આજે જાહેર કરવામાં આવ્યા છે.

સિદ્ધાર્થના પિતા સુનીલ મલ્હોત્રાનું 14 ફેબ્રુઆરી (શનિવાર)ના રોજ અવસાન થયું હતું. જોકે, આ સમાચાર આજે જાહેર કરવામાં આવ્યા છે.

2 / 9
સુનીલ મલ્હોત્રાએ દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ સિદ્ધાર્થ અને તેમની પત્ની કિયારા આડવાણી તાત્કાલિક મુંબઈમાંથી દિલ્હી માટે રવાના થઈ ગયા હતા.

સુનીલ મલ્હોત્રાએ દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ સિદ્ધાર્થ અને તેમની પત્ની કિયારા આડવાણી તાત્કાલિક મુંબઈમાંથી દિલ્હી માટે રવાના થઈ ગયા હતા.

3 / 9
સુનીલ મલ્હોત્રા મર્ચન્ટ નેવીમાં પૂર્વ કેપ્ટન તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા. સિદ્ધાર્થ તેમના સાથે ખૂબ જ નજીકના સંબંધમાં હતા. પિતાના નિધન બાદ અભિનેતાએ એક ભાવુક પોસ્ટ શેર કરી છે.

સુનીલ મલ્હોત્રા મર્ચન્ટ નેવીમાં પૂર્વ કેપ્ટન તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા. સિદ્ધાર્થ તેમના સાથે ખૂબ જ નજીકના સંબંધમાં હતા. પિતાના નિધન બાદ અભિનેતાએ એક ભાવુક પોસ્ટ શેર કરી છે.

4 / 9
અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે, “તેઓ અસાધારણ ઈમાનદારી, અખંડિતતા અને સદાચારના ધની હતા.”

અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે, “તેઓ અસાધારણ ઈમાનદારી, અખંડિતતા અને સદાચારના ધની હતા.”

5 / 9
“તેમણે એવા મૂલ્યોને જીવનભર અનુસર્યા જે ક્યારેય ડગમગ્યા નહીં. કઠોરતા વગરનું શિસ્તબદ્ધ જીવન અને અહંકાર વગરની સાદગી સાથે તેમણે જીવનની દરેક મુશ્કેલીનો સકારાત્મકતા સાથે સામનો કર્યો.”

“તેમણે એવા મૂલ્યોને જીવનભર અનુસર્યા જે ક્યારેય ડગમગ્યા નહીં. કઠોરતા વગરનું શિસ્તબદ્ધ જીવન અને અહંકાર વગરની સાદગી સાથે તેમણે જીવનની દરેક મુશ્કેલીનો સકારાત્મકતા સાથે સામનો કર્યો.”

6 / 9
અભિનેતાએ આગળ લખ્યું કે, “નેવીમાં કેપ્ટન તરીકે સમુદ્રની કમાન સંભાળવાથી લઈને બીમારીનો હિંમતભેર સામનો કરવા સુધી, તેમણે ક્યારેય સમાધાન કર્યું નહીં અને ક્યારેય પોતાની પ્રતિષ્ઠા ગુમાવી નહીં.”

અભિનેતાએ આગળ લખ્યું કે, “નેવીમાં કેપ્ટન તરીકે સમુદ્રની કમાન સંભાળવાથી લઈને બીમારીનો હિંમતભેર સામનો કરવા સુધી, તેમણે ક્યારેય સમાધાન કર્યું નહીં અને ક્યારેય પોતાની પ્રતિષ્ઠા ગુમાવી નહીં.”

7 / 9
સિદ્ધાર્થએ લખ્યું, “પપ્પા, તમારી અખંડિતતા મારી સૌથી મોટી વારસાગત સંપત્તિ છે. તમારી શક્તિ મને દરરોજ માર્ગદર્શન આપે છે. તમારી સકારાત્મકતા આજે પણ અમારા પરિવારને એકસાથે જોડીને રાખે છે.”

સિદ્ધાર્થએ લખ્યું, “પપ્પા, તમારી અખંડિતતા મારી સૌથી મોટી વારસાગત સંપત્તિ છે. તમારી શક્તિ મને દરરોજ માર્ગદર્શન આપે છે. તમારી સકારાત્મકતા આજે પણ અમારા પરિવારને એકસાથે જોડીને રાખે છે.”

8 / 9
“હું આજે જે કંઈ છું, તે તમારી જ કારણે છું. હું હંમેશા તમારું નામ, તમારા મૂલ્યો અને તમારી પ્રકાશરૂપ શીખને આગળ લઈ જઇશ. લવ યુ પપ્પા.”

“હું આજે જે કંઈ છું, તે તમારી જ કારણે છું. હું હંમેશા તમારું નામ, તમારા મૂલ્યો અને તમારી પ્રકાશરૂપ શીખને આગળ લઈ જઇશ. લવ યુ પપ્પા.”

9 / 9

Sidharth Malhotra Family Tree: પતિ-પત્ની ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે , એક દીકરીના માતા-પિતા છે આ સ્ટાર કપલ જુઓ પરિવાર

Follow Us
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
g clip-path="url(#clip0_868_265)">