આને કહેવાય છપ્પરફાડ રીટર્ન, 4 વર્ષમાં 1100% વધ્યો આ શેર, એક્સપર્ટ બુલિશ

પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝના શેરની કિંમત 4 વર્ષમાં 1000 ટકાથી વધુ વધી છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 40 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતો શેરની કામગીરીને લઈને તેજીમાં છે.

| Updated on: Oct 04, 2024 | 5:50 PM
Multibagger Stocks:શુક્રવારે પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ (Pearl Global Industries) ના શેરમાં 7.23 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ઉછાળા બાદ BSEમાં કંપનીના શેરની કિંમત રૂ. 939.80ના સ્તરે પહોંચી ગઈ હતી. બ્રોકરેજ ફર્મ એવેન્ડસ સ્પાર્ક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ આ શેરની કામગીરી પર તેજી ધરાવે છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે કંપનીના શેર 1350 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. જે ગુરુવારના બંધ કરતાં 54 ટકા વધુ છે.

Multibagger Stocks:શુક્રવારે પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ (Pearl Global Industries) ના શેરમાં 7.23 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ઉછાળા બાદ BSEમાં કંપનીના શેરની કિંમત રૂ. 939.80ના સ્તરે પહોંચી ગઈ હતી. બ્રોકરેજ ફર્મ એવેન્ડસ સ્પાર્ક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ આ શેરની કામગીરી પર તેજી ધરાવે છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે કંપનીના શેર 1350 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. જે ગુરુવારના બંધ કરતાં 54 ટકા વધુ છે.

1 / 5
બ્રોકરેજ હાઉસને લાગે છે કે તેમને કંપનીની આક્રમક CAPEX વ્યૂહરચનાથી ફાયદો થશે. બ્રોકરેજ હાઉસ અપેક્ષા રાખે છે કે નાણાકીય વર્ષ 2024 થી 2027 દરમિયાન કંપનીનું વોલ્યુમ, EBITDA અને PAT અનુક્રમે 15 ટકા, 25 ટકા અને 31 ટકાના CAGRથી વધશે.

બ્રોકરેજ હાઉસને લાગે છે કે તેમને કંપનીની આક્રમક CAPEX વ્યૂહરચનાથી ફાયદો થશે. બ્રોકરેજ હાઉસ અપેક્ષા રાખે છે કે નાણાકીય વર્ષ 2024 થી 2027 દરમિયાન કંપનીનું વોલ્યુમ, EBITDA અને PAT અનુક્રમે 15 ટકા, 25 ટકા અને 31 ટકાના CAGRથી વધશે.

2 / 5
કંપનીએ રોકાણ શાનદાર વળતર આપ્યું છે- છેલ્લા 4 વર્ષો દરમિયાન, આ કંપનીએ શેરબજારમાં રોકાણકારોને સારું વળતર આપ્યું છે. એક સમયે કંપનીના શેરની કિંમત 73 રૂપિયા હતી. પરંતુ ત્યારપછી આ શેરની કિંમતોમાં 1174 ટકાનો વધારો જોવા મળ્યો છે. કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન કંપનીના શેરના ભાવમાં 217 ટકાનો ઉછાળો નોંધાયો હતો. રોકાણકારોના દૃષ્ટિકોણથી પણ આ વર્ષ સારું રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 43 ટકાનો વધારો જોવા મળ્યો છે.

કંપનીએ રોકાણ શાનદાર વળતર આપ્યું છે- છેલ્લા 4 વર્ષો દરમિયાન, આ કંપનીએ શેરબજારમાં રોકાણકારોને સારું વળતર આપ્યું છે. એક સમયે કંપનીના શેરની કિંમત 73 રૂપિયા હતી. પરંતુ ત્યારપછી આ શેરની કિંમતોમાં 1174 ટકાનો વધારો જોવા મળ્યો છે. કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન કંપનીના શેરના ભાવમાં 217 ટકાનો ઉછાળો નોંધાયો હતો. રોકાણકારોના દૃષ્ટિકોણથી પણ આ વર્ષ સારું રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 43 ટકાનો વધારો જોવા મળ્યો છે.

3 / 5
તમને જણાવી દઈએ કે, BSEમાં કંપનીનું 52 વીક હાઇ 1,091.70 રૂપિયા છે અને 52 વીક લો 502.80 રૂપિયા છે. આ કંપનીનું માર્કેટ કેપ 4,274.56 કરોડ રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે, BSEમાં કંપનીનું 52 વીક હાઇ 1,091.70 રૂપિયા છે અને 52 વીક લો 502.80 રૂપિયા છે. આ કંપનીનું માર્કેટ કેપ 4,274.56 કરોડ રૂપિયા છે.

4 / 5
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

5 / 5
Follow Us:
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">