Stock Market : Niftyમાં ભાવ વધારાનો મોટો સંકેત, 13 અને 14 ઓગસ્ટ બાદ પહેલી વાર બની આ ઘટના, જાણો

NIFTY 50 એ બેન્ચમાર્ક ભારતીય સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ છે જે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ સૌથી મોટી ભારતીય કંપનીઓમાંથી 50ની વેઇટેડ એવરેજનું પ્રતિનિધિત્વ કરે છે. આ શેરમાં 13 અને 14 ઓગસ્ટ બાદ એવી ઘટના બની છે કે જે બાદ હવે શેરના ભાવ ફક્ત ઉપર તરફ જવાની સંભાવના છે. જાણો શું છે આ ઘટના પાછળનું કારણ.

| Updated on: Oct 03, 2024 | 7:26 PM
Nifty 50 ની માલિકી અને સંચાલન NSE સૂચકાંકો દ્વારા કરવામાં આવે છે, જે NSE સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. ગુરુવારે આ શેર 25,250.10 પર બંધ થયો હતો.

Nifty 50 ની માલિકી અને સંચાલન NSE સૂચકાંકો દ્વારા કરવામાં આવે છે, જે NSE સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. ગુરુવારે આ શેર 25,250.10 પર બંધ થયો હતો.

1 / 6
Nfityનો RSI 13-14 ઓગસ્ટ પછી પ્રથમ વખત 50 થી નીચે ગયો છે. તેનો અર્થ એ કે અહીંથી હવે nifty પાસે ફક્ત ઉપર તરફ જવાનો રસ્તો છે.

Nfityનો RSI 13-14 ઓગસ્ટ પછી પ્રથમ વખત 50 થી નીચે ગયો છે. તેનો અર્થ એ કે અહીંથી હવે nifty પાસે ફક્ત ઉપર તરફ જવાનો રસ્તો છે.

2 / 6
RSI (Relative Strength Index) એ એક તકનીકી સૂચક છે, જેનો ઉપયોગ શેરબજારમાં શેર અથવા અન્ય સંપત્તિના ભાવની ગતિને માપવા માટે થાય છે. તે બતાવે છે કે શેરની કિંમત તેજી અથવા મંદીમાં ક્યાં સુધી ચાલી રહી છે અને તે સૂચવે છે કે શું સ્ટોક "ઓવરબૉટ" છે કે "ઓવરસોલ્ડ" છે. RSI ની ગણતરી 0 થી 100 ના સ્કેલ પર કરવામાં આવે છે.

RSI (Relative Strength Index) એ એક તકનીકી સૂચક છે, જેનો ઉપયોગ શેરબજારમાં શેર અથવા અન્ય સંપત્તિના ભાવની ગતિને માપવા માટે થાય છે. તે બતાવે છે કે શેરની કિંમત તેજી અથવા મંદીમાં ક્યાં સુધી ચાલી રહી છે અને તે સૂચવે છે કે શું સ્ટોક "ઓવરબૉટ" છે કે "ઓવરસોલ્ડ" છે. RSI ની ગણતરી 0 થી 100 ના સ્કેલ પર કરવામાં આવે છે.

3 / 6
30 ની નીચે: સ્ટોકને "ઓવરસોલ્ડ" ગણવામાં આવે છે, જે દર્શાવે છે કે કિંમત ખૂબ જ ઘટી ગઈ છે અને તેમાં વધારો થવાની સંભાવના છે.

30 ની નીચે: સ્ટોકને "ઓવરસોલ્ડ" ગણવામાં આવે છે, જે દર્શાવે છે કે કિંમત ખૂબ જ ઘટી ગઈ છે અને તેમાં વધારો થવાની સંભાવના છે.

4 / 6
Niftyમાં પણ આ જ સ્થિતિ છે. જેમાં હવે તેના ભાવ વધવાની શક્યતા છે. કારણ કે, ઓગસ્ટ બાદ પ્રથમવાર તેનું RSI આટલું નીચે ગયું. જો હવે આ શેર રોકાણકારો ખરીદશે તો તેમણે ફાયદો થશે.

Niftyમાં પણ આ જ સ્થિતિ છે. જેમાં હવે તેના ભાવ વધવાની શક્યતા છે. કારણ કે, ઓગસ્ટ બાદ પ્રથમવાર તેનું RSI આટલું નીચે ગયું. જો હવે આ શેર રોકાણકારો ખરીદશે તો તેમણે ફાયદો થશે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.

6 / 6
Follow Us:
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
"ગેરંટી પિરિયડ પહેલા તૂટેલા રસ્તાઓ જે તે એજન્સી જ રિપેર કરશે"
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
g clip-path="url(#clip0_868_265)">