Navratri 2024 : તમારા પાર્ટનરે રાખ્યું છે નવરાત્રીનું વ્રત, તો આ રીતે રાખો તેના હેલ્થનું ધ્યાન
Navratri Upavas : શારદીય નવરાત્રી દરમિયાન માતા આદિશક્તિની પૂજા કરવામાં આવે છે. ભક્તો નવ દિવસ ઉપવાસ કરે છે, જેમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમારા પાર્ટનર નવ દિવસના ઉપવાસ કરે છે તો જાણો તેના સ્વાસ્થ્યની કેવી રીતે કાળજી રાખવી.
Most Read Stories