AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samosa History: ભારતમાં સમોસા ક્યાંથી આવ્યા? જાણો શું છે આ સ્વાદિષ્ટ વાનગીનો ઈતિહાસ?

Samosa History: ભારતમાં, સમોસાએ લગભગ દરેકની ભાવતી વાનગી છે. આ એવું ફાસ્ટ ફૂડ બની ગયું જે સમયની સાથે પોતાની જાતને બદલતું રહ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 1:38 PM
Share
સમોસા! એક વાનગી કે જેના નામનો ઉલ્લેખ કરવાથી તમારા મોંમાં પાણી આવી જાય છે. ભારતમાં સમોસા ક્યારેક મીઠી-લીલી ચટણી સાથે ખાવામાં આવે છે તો ક્યારેક છોલે કે ચા સાથે ખાવામાં આવે છે. આ એક એવી વાનગી છે જેને સિંક્રેટીક ડીશ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સમોસાનો ઈતિહાસ શું છે? તે ભારતમાં ક્યારે બનવાનું શરૂ થયું? ચાલો જાણીએ(ફોટો-Freepik)

સમોસા! એક વાનગી કે જેના નામનો ઉલ્લેખ કરવાથી તમારા મોંમાં પાણી આવી જાય છે. ભારતમાં સમોસા ક્યારેક મીઠી-લીલી ચટણી સાથે ખાવામાં આવે છે તો ક્યારેક છોલે કે ચા સાથે ખાવામાં આવે છે. આ એક એવી વાનગી છે જેને સિંક્રેટીક ડીશ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સમોસાનો ઈતિહાસ શું છે? તે ભારતમાં ક્યારે બનવાનું શરૂ થયું? ચાલો જાણીએ(ફોટો-Freepik)

1 / 5
સમોસાનું મૂળ ઈરાનનું હોવાનું માનવામાં આવે છે. અહીં તેને સંબુષ્કા કહેવામાં આવતું હતું. તેનો પ્રથમ ઉલ્લેખ 11મી સદીમાં પર્શિયન ઈતિહાસકાર અબુલ ફઝલ બેહકી દ્વારા કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે મજબૂમ ગઝનવીને પહેલા સમોસા પીરસવામાં આવ્યા હતા. તે સમયે સમોસામાં કિવા, ડ્રાયફ્રૂટ્સ અને ફ્રૂટ્સ હતા. સમોસાને ત્રિકોણ ક્યારે બનવાનું શરૂ થયું? તેનો ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ નથી. ભારત પહોંચતા સુધીમાં તે સમોસા બની ગયા હતા. જો તમે શરૂઆતના સમયગાળા પર નજર નાખો, તો તેને બિહાર અને પશ્ચિમ બંગાળમાં સિંઘડા પણ કહેવામાં આવતું હતું.(ફોટો-Freepik)

સમોસાનું મૂળ ઈરાનનું હોવાનું માનવામાં આવે છે. અહીં તેને સંબુષ્કા કહેવામાં આવતું હતું. તેનો પ્રથમ ઉલ્લેખ 11મી સદીમાં પર્શિયન ઈતિહાસકાર અબુલ ફઝલ બેહકી દ્વારા કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે મજબૂમ ગઝનવીને પહેલા સમોસા પીરસવામાં આવ્યા હતા. તે સમયે સમોસામાં કિવા, ડ્રાયફ્રૂટ્સ અને ફ્રૂટ્સ હતા. સમોસાને ત્રિકોણ ક્યારે બનવાનું શરૂ થયું? તેનો ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ નથી. ભારત પહોંચતા સુધીમાં તે સમોસા બની ગયા હતા. જો તમે શરૂઆતના સમયગાળા પર નજર નાખો, તો તેને બિહાર અને પશ્ચિમ બંગાળમાં સિંઘડા પણ કહેવામાં આવતું હતું.(ફોટો-Freepik)

2 / 5
આ સ્વાદિષ્ટ વાનગી ઈરાનથી ભારત આવી હતી. આ વાનગી ઉઝબેકિસ્તાન અને અફઘાનિસ્તાન થઈને અહીં સુધી આવી. કહેવાય છે કે અફઘાનિસ્તાનમાં ડ્રાયફ્રૂટ્સને બદલે સમોસામાં માત્ર માંસ અને ડુંગળી ભરાતી હતી. ખાસ કરીને તેનો ઉપયોગ તે લોકો કરતા હતા જેઓ પ્રાણીઓ ચરાવવા જંગલમાં જતા હતા. જ્યારે તે અહીંથી ભારત પહોંચ્યો ત્યારે અહીં શાકાહારની અસર જોઈને ભરણએ બટાકાનું રૂપ લઈ લીધું.(ફોટો-Freepik)

આ સ્વાદિષ્ટ વાનગી ઈરાનથી ભારત આવી હતી. આ વાનગી ઉઝબેકિસ્તાન અને અફઘાનિસ્તાન થઈને અહીં સુધી આવી. કહેવાય છે કે અફઘાનિસ્તાનમાં ડ્રાયફ્રૂટ્સને બદલે સમોસામાં માત્ર માંસ અને ડુંગળી ભરાતી હતી. ખાસ કરીને તેનો ઉપયોગ તે લોકો કરતા હતા જેઓ પ્રાણીઓ ચરાવવા જંગલમાં જતા હતા. જ્યારે તે અહીંથી ભારત પહોંચ્યો ત્યારે અહીં શાકાહારની અસર જોઈને ભરણએ બટાકાનું રૂપ લઈ લીધું.(ફોટો-Freepik)

3 / 5
ભારતમાં, સમોસાએ પોતાને સ્થાનિક રીતે સ્વીકાર્યું. અહીં તે એવું ફાસ્ટ ફૂડ બની ગયું જે સમયની સાથે પોતાની જાતને બદલતું રહ્યું. માંસની જગ્યા બટાકા અને અન્ય સબ્જીએ લીધી. કાળા મરી અને મસાલાનો ઉપયોગ થવા લાગ્યો. કહેવાય છે કે સમોસામાં બટાકાનો મસાલો ભરવાની શરૂઆત પોર્ટુગીઝના સમયથી થઈ હતી.(ફોટો-Freepik)

ભારતમાં, સમોસાએ પોતાને સ્થાનિક રીતે સ્વીકાર્યું. અહીં તે એવું ફાસ્ટ ફૂડ બની ગયું જે સમયની સાથે પોતાની જાતને બદલતું રહ્યું. માંસની જગ્યા બટાકા અને અન્ય સબ્જીએ લીધી. કાળા મરી અને મસાલાનો ઉપયોગ થવા લાગ્યો. કહેવાય છે કે સમોસામાં બટાકાનો મસાલો ભરવાની શરૂઆત પોર્ટુગીઝના સમયથી થઈ હતી.(ફોટો-Freepik)

4 / 5
ભારતમાં સમોસાનો બહુ મોટો બિઝનેસ છે, ભારતમાં ઘણા પ્રકારના સમોસા પ્રખ્યાત છે, તેમાંના મોટા ભાગના બટેટાથી ભરેલા સમોસા છે, ઉપરાંત છોલે-સમોસા, જામ સમોસા, નૂડલ્સ સમોસા, ફિશ સમોસા, પાસ્તા, પંજાબી અને કીમા, ચીઝ, મશરૂમ, કોબીજ અને ચોકલેટ, ડુંગળી અને સ્વીટ, ચિકન, પનીર સમોસા પ્રખ્યાત છે.(ફોટો-Freepik)

ભારતમાં સમોસાનો બહુ મોટો બિઝનેસ છે, ભારતમાં ઘણા પ્રકારના સમોસા પ્રખ્યાત છે, તેમાંના મોટા ભાગના બટેટાથી ભરેલા સમોસા છે, ઉપરાંત છોલે-સમોસા, જામ સમોસા, નૂડલ્સ સમોસા, ફિશ સમોસા, પાસ્તા, પંજાબી અને કીમા, ચીઝ, મશરૂમ, કોબીજ અને ચોકલેટ, ડુંગળી અને સ્વીટ, ચિકન, પનીર સમોસા પ્રખ્યાત છે.(ફોટો-Freepik)

5 / 5
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">