Running Tips: શું તમે પણ દોડતી વખતે કરો છો આ ભૂલ, જાણી લો તેના નુકશાન

Running Tips: કસરત, યોગા અને દોડવું વગેરે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તે શરીરને એક્ટિવ રાખે છે.પરંતુ જો તેમાં ભૂલો કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ તેના ગેરફાયદા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 4:45 PM
કસરત, યોગા અને દોડવું વગેરે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. પરંતુ જો તેમાં ભૂલો કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. ઘણી વખત લોકો ફિટ રહેવા માટે વધુ દોડે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી.

કસરત, યોગા અને દોડવું વગેરે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. પરંતુ જો તેમાં ભૂલો કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. ઘણી વખત લોકો ફિટ રહેવા માટે વધુ દોડે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી.

1 / 5
ઊંઘનો અભાવઃ જો શરીરમાં થાક હોય તો રાત્રે સારી ઊંઘ આવે છે, પરંતુ જો શરીર વધુ પડતુ થાકેલું હોય તો ઊંઘ પણ પીડામાં પરિણમે છે. ઘણી વખત લોકો બીજાથી પ્રેરિત થઈને વધુ દોડે છે અને દુખાવાના કારણે તેમને રાત્રે ઊંઘ નથી આવતી.

ઊંઘનો અભાવઃ જો શરીરમાં થાક હોય તો રાત્રે સારી ઊંઘ આવે છે, પરંતુ જો શરીર વધુ પડતુ થાકેલું હોય તો ઊંઘ પણ પીડામાં પરિણમે છે. ઘણી વખત લોકો બીજાથી પ્રેરિત થઈને વધુ દોડે છે અને દુખાવાના કારણે તેમને રાત્રે ઊંઘ નથી આવતી.

2 / 5
સ્વભાવમાં ચીડિયાપણું: જે લોકો ફિટ રહેવા માટે વધુ દોડવાની ભૂલ કરે છે, તેમને શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે. સમસ્યાઓના કારણે આવી વ્યક્તિ પીડાથી પરેશાન રહે છે અને તે ચિડાઈ જાય છે.

સ્વભાવમાં ચીડિયાપણું: જે લોકો ફિટ રહેવા માટે વધુ દોડવાની ભૂલ કરે છે, તેમને શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે. સમસ્યાઓના કારણે આવી વ્યક્તિ પીડાથી પરેશાન રહે છે અને તે ચિડાઈ જાય છે.

3 / 5
સ્નાયુ ખેચાવા: વધુ પડતુ દોડવાને કારણે તમારા સ્નાયુઓમાં ખેચની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ખેચને કારણે પગમાં દુખાવો થાય છે અને જો તેનો ઈલાજ ન કરવામાં આવે તો બેસવામાં અને ઉભા થવામાં સમસ્યા થઈ શકે છે.

સ્નાયુ ખેચાવા: વધુ પડતુ દોડવાને કારણે તમારા સ્નાયુઓમાં ખેચની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ખેચને કારણે પગમાં દુખાવો થાય છે અને જો તેનો ઈલાજ ન કરવામાં આવે તો બેસવામાં અને ઉભા થવામાં સમસ્યા થઈ શકે છે.

4 / 5
ભૂખ ન લાગવીઃ જો શારીરિક પ્રવૃત્તિ વધુ કરવામાં આવે તો ભૂખ વધશે જ, પરંતુ જો દોડવાનું વધુ કરવામાં આવે તો આવી સ્થિતિમાં ભૂખ પણ મરી શકે છે. શરીરમાં આવતો થાક ભૂખને અસર કરે છે. તેવા ભૂખ ના લાગવી જેવી સમસ્યા સર્જાય છે.

ભૂખ ન લાગવીઃ જો શારીરિક પ્રવૃત્તિ વધુ કરવામાં આવે તો ભૂખ વધશે જ, પરંતુ જો દોડવાનું વધુ કરવામાં આવે તો આવી સ્થિતિમાં ભૂખ પણ મરી શકે છે. શરીરમાં આવતો થાક ભૂખને અસર કરે છે. તેવા ભૂખ ના લાગવી જેવી સમસ્યા સર્જાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">