Republic Day 2023: અશોક ચક્ર અને પરમવીર ચક્ર સહિતના વીરતા પુરસ્કારોનું શું મહત્વ છે? જાણો કોને મળે છે આ સન્માન

Gallantry awards: પ્રજાસત્તાક દિવસ 2022ના અવસર પર દેશના બહાદુર સૈનિકોને તેમની બહાદુરી માટે વિવિધ વીરતા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. આ વીરતા પુરસ્કારોમાં સૌથી મહત્વપૂર્ણ પરમવીર ચક્ર છે. જે સર્વોચ્ચ સૈન્ય પુરસ્કાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 7:57 PM
પરમ વીર ચક્ર - પરમ વીર ચક્ર એ આર્મીમાં મળેલ સર્વોચ્ચ લશ્કરી વીરતા પુરસ્કાર છે. આ સન્માન સેનાના બહાદુર જવાનોને આપવામાં આવે છે, જેમણે દુશ્મનની હાજરીમાં બહાદુરી, વીરતા, આત્મ બલિદાન જેવા બહાદુરીના કાર્યો કર્યા છે. આ ચક્ર યુદ્ધ સમયે સાહસિક પ્રદર્શન માટે આપવામાં આવે છે. આ ચક્રની ફીત સાદા જાંબલી રંગની છે.

પરમ વીર ચક્ર - પરમ વીર ચક્ર એ આર્મીમાં મળેલ સર્વોચ્ચ લશ્કરી વીરતા પુરસ્કાર છે. આ સન્માન સેનાના બહાદુર જવાનોને આપવામાં આવે છે, જેમણે દુશ્મનની હાજરીમાં બહાદુરી, વીરતા, આત્મ બલિદાન જેવા બહાદુરીના કાર્યો કર્યા છે. આ ચક્ર યુદ્ધ સમયે સાહસિક પ્રદર્શન માટે આપવામાં આવે છે. આ ચક્રની ફીત સાદા જાંબલી રંગની છે.

1 / 5
અશોક ચક્ર - શાંતિના સમયે આપવામાં આવતા પુરસ્કારોમાં અશોક ચક્રનું નામ આવે છે. આ સન્માન સૈનિકો અને નાગરિકોને અપવાદરૂપ વીરતા, બહાદુરી અથવા બલિદાન માટે આપવામાં આવે છે. આ એવોર્ડ મરણોત્તર પણ આપી શકાય છે. આ ચક્ર રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે.

અશોક ચક્ર - શાંતિના સમયે આપવામાં આવતા પુરસ્કારોમાં અશોક ચક્રનું નામ આવે છે. આ સન્માન સૈનિકો અને નાગરિકોને અપવાદરૂપ વીરતા, બહાદુરી અથવા બલિદાન માટે આપવામાં આવે છે. આ એવોર્ડ મરણોત્તર પણ આપી શકાય છે. આ ચક્ર રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે.

2 / 5
કીર્તિ ચક્ર - આ સન્માનની શરુઆત 4 જાન્યુઆરી 1952ના રોજ કરવામાં આવી હતી. આર્મી, એરફોર્સ અને નેવીના સૈનિકો અને અધિકારીઓ ઉપરાંત આ એવોર્ડ ટેરિટોરિયલ આર્મી અને સામાન્ય નાગરિકોને પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 198 બહાદુરોને મરણોપરાંત આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

કીર્તિ ચક્ર - આ સન્માનની શરુઆત 4 જાન્યુઆરી 1952ના રોજ કરવામાં આવી હતી. આર્મી, એરફોર્સ અને નેવીના સૈનિકો અને અધિકારીઓ ઉપરાંત આ એવોર્ડ ટેરિટોરિયલ આર્મી અને સામાન્ય નાગરિકોને પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 198 બહાદુરોને મરણોપરાંત આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

3 / 5
મહાવીર ચક્ર - મહાવીર ચક્ર એ વીરતા માટેનો બીજો સર્વોચ્ચ લશ્કરી વીરતા પુરસ્કાર છે. તે અપવાદરૂપ બહાદુરી બતાવવા માટે આપવામાં આવે છે. આ ચક્ર યુદ્ધ સમયે વીરતા માટે પણ આપવામાં આવે છે. તે બહાદુરીમાં બીજા ક્રમે છે.

મહાવીર ચક્ર - મહાવીર ચક્ર એ વીરતા માટેનો બીજો સર્વોચ્ચ લશ્કરી વીરતા પુરસ્કાર છે. તે અપવાદરૂપ બહાદુરી બતાવવા માટે આપવામાં આવે છે. આ ચક્ર યુદ્ધ સમયે વીરતા માટે પણ આપવામાં આવે છે. તે બહાદુરીમાં બીજા ક્રમે છે.

4 / 5
વીર ચક્ર - આ ચક્ર બહાદુરી માટે પણ આપવામાં આવે છે. પ્રાધાન્યમાં તે મહાવીર ચક્ર પછી આવે છે. આ ચક્ર મરણોત્તર પણ આપી શકાય છે. વીર ચક્રની અડધું વાદળી અને અડધું નારંગી રંગનું છે.

વીર ચક્ર - આ ચક્ર બહાદુરી માટે પણ આપવામાં આવે છે. પ્રાધાન્યમાં તે મહાવીર ચક્ર પછી આવે છે. આ ચક્ર મરણોત્તર પણ આપી શકાય છે. વીર ચક્રની અડધું વાદળી અને અડધું નારંગી રંગનું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">