Plant In Pot : પંજાબી, ગુજરાત સહિતની વાનગીઓનો સ્વાદ વધારનારી ડુંગળી ઘરે જ ઉગાડો, જુઓ તસવીરો

ઘરે ગુજરાતી, પંજાબી સહિતની વાનગીઓ બનાવવામાં ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. ડુંગળી ખાવાનો તો સ્વાદ વધારે છે. આ સાથે જ તેનું સેવન કરવાથી શરીરમાં અનેક લાભ થાય છે. ડુંગળીનો છોડ ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.

| Updated on: Aug 29, 2024 | 3:27 PM
ડુંગળીના ભાવમાં વધઘટ થતી હોય છે. ત્યારે આવી સ્થિતિમાં તમે ઘરે જ ડુંગળીને ઉગાડી શકો છો.  ઘરે કૂંડામાં ડુંગળી ઉગાડવા માટે સૌથી પહેલા એક પહોળુ કૂંડુ લો. કૂંડુ પસંદ કરતા સમયે ધ્યાન રાખો કે તેમાં છિદ્ર હોવુ જોઈએ.

ડુંગળીના ભાવમાં વધઘટ થતી હોય છે. ત્યારે આવી સ્થિતિમાં તમે ઘરે જ ડુંગળીને ઉગાડી શકો છો. ઘરે કૂંડામાં ડુંગળી ઉગાડવા માટે સૌથી પહેલા એક પહોળુ કૂંડુ લો. કૂંડુ પસંદ કરતા સમયે ધ્યાન રાખો કે તેમાં છિદ્ર હોવુ જોઈએ.

1 / 5
હવે કૂંડામાં સારી ગુણવત્તાની માટી ભરો અને તેમાં છાણિયુ ખાતર અને કોકોપીટ ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં પાણી નાખીને માટીને ભીની કરી દો.

હવે કૂંડામાં સારી ગુણવત્તાની માટી ભરો અને તેમાં છાણિયુ ખાતર અને કોકોપીટ ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં પાણી નાખીને માટીને ભીની કરી દો.

2 / 5
ઘરે ડુંગળી ઉગાડવા માટે સારી ગુણવત્તાના બીજ લો. તેને માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ રોપી તેના પર માટી નાખી દો. બીજને થોડાક થોડાક અંતરે રોપો જેથી સરળતાથી ડુંગળી ઉગી શકે.

ઘરે ડુંગળી ઉગાડવા માટે સારી ગુણવત્તાના બીજ લો. તેને માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ રોપી તેના પર માટી નાખી દો. બીજને થોડાક થોડાક અંતરે રોપો જેથી સરળતાથી ડુંગળી ઉગી શકે.

3 / 5
ડુંગળીનો છોડ ઉગાડેલા કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યપ્રકાશ અને છાંયડો સમાન પ્રમાણમાં છોડને મળે. જો કે આ છોડને વધારે કાળજીની જરુર નથી.

ડુંગળીનો છોડ ઉગાડેલા કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યપ્રકાશ અને છાંયડો સમાન પ્રમાણમાં છોડને મળે. જો કે આ છોડને વધારે કાળજીની જરુર નથી.

4 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. હવે થોડાક જ દિવસોમાં ડુંગળી તૈયાર થઈ જશે.(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. હવે થોડાક જ દિવસોમાં ડુંગળી તૈયાર થઈ જશે.(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
Follow Us:
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">