AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : દેશ-વિદેશની વાનગીઓમાં સ્વાદ વધારતા કાળા મરીને ઘર આંગણે આ રીતે ઉગાડો, જુઓ તસવીરો

ભારતીય વાનગીઓથી લઈને વિદેશી ખાણી પીણીમાં કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. કાળા મરીનું સેવન કરવાથી શરીરમાં અનેક લાભ થાય છે. તમે ઔષધિયનો ભંડાર એવા કાળા મરીને સરળતાથી કૂંડામાં વાવી શકો છો.

| Updated on: Jun 22, 2024 | 2:11 PM
Share
કાળા મરી સ્વાસ્થ્ય માટે પણ સારી માનવામાં આવે છે. આજે અમે તમને ઘરે કાળા મરી ઉગાડવાની રીત જણાવી રહ્યા છીએ.

કાળા મરી સ્વાસ્થ્ય માટે પણ સારી માનવામાં આવે છે. આજે અમે તમને ઘરે કાળા મરી ઉગાડવાની રીત જણાવી રહ્યા છીએ.

1 / 5
કાળા મરી વાવવા માટે સૌ પ્રથમ એક કૂંડુ લો.તેમાં લાલ માટી અથવા તો લેટેરાઇટ માટી કૂંડામાં ભરી લો.

કાળા મરી વાવવા માટે સૌ પ્રથમ એક કૂંડુ લો.તેમાં લાલ માટી અથવા તો લેટેરાઇટ માટી કૂંડામાં ભરી લો.

2 / 5
ત્યારબાદ માટીમાં છાણીયું ખાતર ઉમેરો. હવે તમે તેમાં સારી ગુણવત્તાના કાળા મરીના બીજને કૂંડામાં રોપો અને તેને પાણી પીવડાવો.

ત્યારબાદ માટીમાં છાણીયું ખાતર ઉમેરો. હવે તમે તેમાં સારી ગુણવત્તાના કાળા મરીના બીજને કૂંડામાં રોપો અને તેને પાણી પીવડાવો.

3 / 5
બીજને વાવ્યા પછી ખાસ એ વાતનું ધ્યાન રાખો કે તેને પૂરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળે. તેમજ તેને નિયમિત પાણી પીવડાવવાનું ચુકશો નહીં.

બીજને વાવ્યા પછી ખાસ એ વાતનું ધ્યાન રાખો કે તેને પૂરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળે. તેમજ તેને નિયમિત પાણી પીવડાવવાનું ચુકશો નહીં.

4 / 5
આમ કરવાથી ટૂંક સમયમાં તમારા મરીના છોડ વધશે ત્યાર બાદ છોડ પર ફૂલ આવશે. છોડ પર આશરે 6 થી 8 મહિનામાં કાળા મરી ઉગશે.

આમ કરવાથી ટૂંક સમયમાં તમારા મરીના છોડ વધશે ત્યાર બાદ છોડ પર ફૂલ આવશે. છોડ પર આશરે 6 થી 8 મહિનામાં કાળા મરી ઉગશે.

5 / 5
Follow Us
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
g clip-path="url(#clip0_868_265)">