AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અખાત્રીજના શુભ દિવસે જગન્નાથ મંદિરમાં રથનું કરાયું પૂજન

144 વર્ષ જૂના રથની (year old chariot) આ છેલ્લી પૂજા કરવામાં આવી છે. કારણકે આગામી 146મી રથયાત્રા (Rathyatra) માટે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. જયાં નવા રથ તૈયાર કરવા માટે (To prepare a new chariot) 5થી 7 મહિનાનો સમય લાગશે.

Hiren Khalas
| Edited By: | Updated on: May 03, 2022 | 5:55 PM
Share
અખાત્રીજના શુભ દિવસે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીના રથની પૂજા કરવામાં આવી છે.

અખાત્રીજના શુભ દિવસે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીના રથની પૂજા કરવામાં આવી છે.

1 / 7
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પૂજા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કરી હતી.

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પૂજા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કરી હતી.

2 / 7
આરતી બાદ મંત્રોચ્ચાર સાથેત્રણ રથની પૂજા કરવામાં આવી હતી. આ વખતે કોરોના કેસ ઓછા થતા બે વર્ષ બાદ 1 જૂલાઈએ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળશે.

આરતી બાદ મંત્રોચ્ચાર સાથેત્રણ રથની પૂજા કરવામાં આવી હતી. આ વખતે કોરોના કેસ ઓછા થતા બે વર્ષ બાદ 1 જૂલાઈએ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળશે.

3 / 7
આગામી 12 જૂને 108 કળશ સાથે જળયાત્રા નીકળશે. ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલા રથનું સમારકામ કરવામાં આવતું હોય છે. તે સમારકામની શરૂઆત અખાત્રીજના દિવસેથી જ કરવામાં આવે છે.

આગામી 12 જૂને 108 કળશ સાથે જળયાત્રા નીકળશે. ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલા રથનું સમારકામ કરવામાં આવતું હોય છે. તે સમારકામની શરૂઆત અખાત્રીજના દિવસેથી જ કરવામાં આવે છે.

4 / 7
144 વર્ષ જૂના રથની આજે છેલ્લી પૂજા કરવામાં આવી છે. કારણ કે આગામી 146મી રથયાત્રા માટે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. નવા રથ તૈયાર કરવા માટે 5થી 7 મહિનાનો સમય લાગશે.

144 વર્ષ જૂના રથની આજે છેલ્લી પૂજા કરવામાં આવી છે. કારણ કે આગામી 146મી રથયાત્રા માટે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. નવા રથ તૈયાર કરવા માટે 5થી 7 મહિનાનો સમય લાગશે.

5 / 7
નવા રથમાં બનાવવામાં એ બાબતનું ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવશે કે ભક્તો ગમે ત્યાં ઉભા હોય તો પણ રથમાં રહેલા ભગવાનના દર્શન ભક્તો સહેલાઈથી કરી શકશે. જોકે રથની ઊંચાઈ રથયાત્રાના રૂટને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. રથમાં સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવશે. વધુ સુંદર અને ભવ્ય રથ બનાવવા માટે લાકડું પણ આવી ગયું છે.

નવા રથમાં બનાવવામાં એ બાબતનું ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવશે કે ભક્તો ગમે ત્યાં ઉભા હોય તો પણ રથમાં રહેલા ભગવાનના દર્શન ભક્તો સહેલાઈથી કરી શકશે. જોકે રથની ઊંચાઈ રથયાત્રાના રૂટને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. રથમાં સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવશે. વધુ સુંદર અને ભવ્ય રથ બનાવવા માટે લાકડું પણ આવી ગયું છે.

6 / 7
આ વર્ષે અમદાવાદ શહેરની શોભા સમાન જગન્નાથ રથયાત્રાના દરેક કાર્યક્રમ વિધીવત રીતે પૂર્ણ કરવામાં આવશે. તેમજ ભક્તજનોને પણ પ્રભુના દર્શનનો લહાવો મળી શકે તેવું આયોજન કરાયું છે. (Photos By Hiren Khalas, Editted By Omprakash Sharma)

આ વર્ષે અમદાવાદ શહેરની શોભા સમાન જગન્નાથ રથયાત્રાના દરેક કાર્યક્રમ વિધીવત રીતે પૂર્ણ કરવામાં આવશે. તેમજ ભક્તજનોને પણ પ્રભુના દર્શનનો લહાવો મળી શકે તેવું આયોજન કરાયું છે. (Photos By Hiren Khalas, Editted By Omprakash Sharma)

7 / 7
Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">