AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અખાત્રીજના શુભ દિવસે જગન્નાથ મંદિરમાં રથનું કરાયું પૂજન

144 વર્ષ જૂના રથની (year old chariot) આ છેલ્લી પૂજા કરવામાં આવી છે. કારણકે આગામી 146મી રથયાત્રા (Rathyatra) માટે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. જયાં નવા રથ તૈયાર કરવા માટે (To prepare a new chariot) 5થી 7 મહિનાનો સમય લાગશે.

Hiren Khalas
| Edited By: | Updated on: May 03, 2022 | 5:55 PM
Share
અખાત્રીજના શુભ દિવસે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીના રથની પૂજા કરવામાં આવી છે.

અખાત્રીજના શુભ દિવસે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીના રથની પૂજા કરવામાં આવી છે.

1 / 7
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પૂજા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કરી હતી.

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પૂજા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કરી હતી.

2 / 7
આરતી બાદ મંત્રોચ્ચાર સાથેત્રણ રથની પૂજા કરવામાં આવી હતી. આ વખતે કોરોના કેસ ઓછા થતા બે વર્ષ બાદ 1 જૂલાઈએ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળશે.

આરતી બાદ મંત્રોચ્ચાર સાથેત્રણ રથની પૂજા કરવામાં આવી હતી. આ વખતે કોરોના કેસ ઓછા થતા બે વર્ષ બાદ 1 જૂલાઈએ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળશે.

3 / 7
આગામી 12 જૂને 108 કળશ સાથે જળયાત્રા નીકળશે. ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલા રથનું સમારકામ કરવામાં આવતું હોય છે. તે સમારકામની શરૂઆત અખાત્રીજના દિવસેથી જ કરવામાં આવે છે.

આગામી 12 જૂને 108 કળશ સાથે જળયાત્રા નીકળશે. ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલા રથનું સમારકામ કરવામાં આવતું હોય છે. તે સમારકામની શરૂઆત અખાત્રીજના દિવસેથી જ કરવામાં આવે છે.

4 / 7
144 વર્ષ જૂના રથની આજે છેલ્લી પૂજા કરવામાં આવી છે. કારણ કે આગામી 146મી રથયાત્રા માટે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. નવા રથ તૈયાર કરવા માટે 5થી 7 મહિનાનો સમય લાગશે.

144 વર્ષ જૂના રથની આજે છેલ્લી પૂજા કરવામાં આવી છે. કારણ કે આગામી 146મી રથયાત્રા માટે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. નવા રથ તૈયાર કરવા માટે 5થી 7 મહિનાનો સમય લાગશે.

5 / 7
નવા રથમાં બનાવવામાં એ બાબતનું ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવશે કે ભક્તો ગમે ત્યાં ઉભા હોય તો પણ રથમાં રહેલા ભગવાનના દર્શન ભક્તો સહેલાઈથી કરી શકશે. જોકે રથની ઊંચાઈ રથયાત્રાના રૂટને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. રથમાં સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવશે. વધુ સુંદર અને ભવ્ય રથ બનાવવા માટે લાકડું પણ આવી ગયું છે.

નવા રથમાં બનાવવામાં એ બાબતનું ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવશે કે ભક્તો ગમે ત્યાં ઉભા હોય તો પણ રથમાં રહેલા ભગવાનના દર્શન ભક્તો સહેલાઈથી કરી શકશે. જોકે રથની ઊંચાઈ રથયાત્રાના રૂટને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. રથમાં સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવશે. વધુ સુંદર અને ભવ્ય રથ બનાવવા માટે લાકડું પણ આવી ગયું છે.

6 / 7
આ વર્ષે અમદાવાદ શહેરની શોભા સમાન જગન્નાથ રથયાત્રાના દરેક કાર્યક્રમ વિધીવત રીતે પૂર્ણ કરવામાં આવશે. તેમજ ભક્તજનોને પણ પ્રભુના દર્શનનો લહાવો મળી શકે તેવું આયોજન કરાયું છે. (Photos By Hiren Khalas, Editted By Omprakash Sharma)

આ વર્ષે અમદાવાદ શહેરની શોભા સમાન જગન્નાથ રથયાત્રાના દરેક કાર્યક્રમ વિધીવત રીતે પૂર્ણ કરવામાં આવશે. તેમજ ભક્તજનોને પણ પ્રભુના દર્શનનો લહાવો મળી શકે તેવું આયોજન કરાયું છે. (Photos By Hiren Khalas, Editted By Omprakash Sharma)

7 / 7
Follow Us
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
g clip-path="url(#clip0_868_265)">