અખાત્રીજના શુભ દિવસે જગન્નાથ મંદિરમાં રથનું કરાયું પૂજન
144 વર્ષ જૂના રથની (year old chariot) આ છેલ્લી પૂજા કરવામાં આવી છે. કારણકે આગામી 146મી રથયાત્રા (Rathyatra) માટે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. જયાં નવા રથ તૈયાર કરવા માટે (To prepare a new chariot) 5થી 7 મહિનાનો સમય લાગશે.
Latest News Updates
Most Read Stories