TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
Rath Yatra 2023 : જગતના નાથ આવશે નગર ચર્યાએ, મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ, જુઓ PHOTOS
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા માટે યજમાન એવા ઘનશ્યામ પટેલ દ્વારા મામેરુ કરવામાં આવશે. જે મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જેમાં ભગવાન માટે વાઘા આભૂષણો અને માતાજી માટે સુંદર શૃંગાર આભૂષણ વગેરે બનાવવામાં આવ્યા છે.
- Hiren Khalas
- Updated on: Jun 17, 2023
- 6:53 pm
અખાત્રીજના શુભ દિવસે જગન્નાથ મંદિરમાં રથનું કરાયું પૂજન
144 વર્ષ જૂના રથની (year old chariot) આ છેલ્લી પૂજા કરવામાં આવી છે. કારણકે આગામી 146મી રથયાત્રા (Rathyatra) માટે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. જયાં નવા રથ તૈયાર કરવા માટે (To prepare a new chariot) 5થી 7 મહિનાનો સમય લાગશે.
- Hiren Khalas
- Updated on: May 3, 2022
- 5:55 pm
Ahmedabad: લઘુ ઉદ્યોગને આગળ વધારવા રેલવેની અનોખી પહેલ ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના’
આ કાર્યક્રમમાં હાજર રેલવે ડીઆરએમે જણાવ્યું હતું કે દર 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગ આગળ આવી શકે.
- Hiren Khalas
- Updated on: Apr 10, 2022
- 6:41 pm
Gandhinagar: ગાંધીનગરના પાલજ ગામમાં રાજ્યની સૌથી મોટી હોલીકા દહનનું આયોજન કરાયું
અહીં વર્ષોથી પરંપરા મુજબ હોળી તૈયાર કરવામાં આવે છે. જેનો ઘેરાવો 30 ફૂટની ત્રિજ્યામાં અને ઊંચાઈ 35 ફૂટ જેટલી હોય છે. પાલજ ગામમાં સદીઓથી એકમાત્ર ગામના મુખી પરિવારના વંશજો જ હોળી પ્રગટાવી શકે છે.
- Hiren Khalas
- Updated on: Mar 17, 2022
- 10:58 pm
Gandhinagar: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યના 12 થી 14ની વયના બાળકો માટે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો
12 થી 14ની વયના બાળકો માટે આરંભાયેલા રાજવ્યાપી કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના ૨૨ લાખથી વધુ બાળકોને બે હજારથી વધુ કેન્દ્રો પર વેક્સિનેટ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે આરંભવામાં આવી છે. જેમાં 2500 થી વધુ વેક્સિનેટર રાજ્યના બાળકોને વેક્સિનેટ કરવાની કામગીરી હાથ ધરશે.
- Hiren Khalas
- Updated on: Mar 16, 2022
- 2:01 pm
ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓનું 79 દિવસથી આંદોલન, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આજે સફાઈ કામદારોની મુલાકાત લીધી
ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કામદારોનો ઉકેલ આવ્યો નથી...છેલ્લા 79 દિવસથી સેક્ટર 12 ગાર્ડન પાસે સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.
- Hiren Khalas
- Updated on: Mar 15, 2022
- 7:34 pm
અમદાવાદ: એલિસબ્રિજ પર પીક અવર્સમાં એક કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
બ્રિજના એક્સપેન્શન જોઈન્ટ બદલવાના કારણે બ્રિજને 45 દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.
- Hiren Khalas
- Updated on: Mar 4, 2022
- 2:41 pm
Gujarat Football: ગુજરાતમાં પહેલીવાર યોજાનાર ફૂટબોલ ક્લબ ચેમ્પિયનશિપમાં કુલ 33 ટીમોમાં 990 ખેલાડીઓ ભાગ લેશે
ગુજરાત ફુટબોલ એસોસિએશને ઉભરતા ખેલાડીઓથી લઇને સીનિયર ખેલાડીઓ માટે ખાસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ગુજરાત ફુટબોલે ક્લબ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી છે.
- Hiren Khalas
- Updated on: Mar 3, 2022
- 6:20 pm