TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા માટે યજમાન એવા ઘનશ્યામ પટેલ દ્વારા મામેરુ કરવામાં આવશે. જે મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જેમાં ભગવાન માટે વાઘા આભૂષણો અને માતાજી માટે સુંદર શૃંગાર આભૂષણ વગેરે બનાવવામાં આવ્યા છે.
144 વર્ષ જૂના રથની (year old chariot) આ છેલ્લી પૂજા કરવામાં આવી છે. કારણકે આગામી 146મી રથયાત્રા (Rathyatra) માટે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. જયાં નવા રથ તૈયાર કરવા માટે (To prepare a new chariot) 5થી 7 મહિનાનો સમય લાગશે.
આ કાર્યક્રમમાં હાજર રેલવે ડીઆરએમે જણાવ્યું હતું કે દર 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગ આગળ આવી શકે.
અહીં વર્ષોથી પરંપરા મુજબ હોળી તૈયાર કરવામાં આવે છે. જેનો ઘેરાવો 30 ફૂટની ત્રિજ્યામાં અને ઊંચાઈ 35 ફૂટ જેટલી હોય છે. પાલજ ગામમાં સદીઓથી એકમાત્ર ગામના મુખી પરિવારના વંશજો જ હોળી પ્રગટાવી શકે છે.
12 થી 14ની વયના બાળકો માટે આરંભાયેલા રાજવ્યાપી કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના ૨૨ લાખથી વધુ બાળકોને બે હજારથી વધુ કેન્દ્રો પર વેક્સિનેટ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે આરંભવામાં આવી છે. જેમાં 2500 થી વધુ વેક્સિનેટર રાજ્યના બાળકોને વેક્સિનેટ કરવાની કામગીરી હાથ ધરશે.
ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કામદારોનો ઉકેલ આવ્યો નથી...છેલ્લા 79 દિવસથી સેક્ટર 12 ગાર્ડન પાસે સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.
બ્રિજના એક્સપેન્શન જોઈન્ટ બદલવાના કારણે બ્રિજને 45 દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.
ગુજરાત ફુટબોલ એસોસિએશને ઉભરતા ખેલાડીઓથી લઇને સીનિયર ખેલાડીઓ માટે ખાસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ગુજરાત ફુટબોલે ક્લબ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી છે.