AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: સાવધાન! ક્યારેય કોઈના હાથમાં ન આપતા આ 5 વસ્તુઓ

જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, કેટલીક વસ્તુઓ સીધી હાથમાં આપવાથી જીવનમાં તકલીફ વધી શકે છે. આ ઘરની સમૃદ્ધિમાં અવરોધ ઉભી કરી શકે છે. તેથી આ વસ્તુઓને સીધી હાથમાં ન આપવી જોઈએ.

| Updated on: Apr 30, 2026 | 1:27 PM
Share
ઘણી વખત આપે કેટલીક વસ્તુઓ સહેલાઈથી બીજાને આપી દઈએ છે. પરંતુ માન્યતાઓ મુજબ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને બીજાના હાથમાં આપવી અશુભ માનવામાં આવે છે.

ઘણી વખત આપે કેટલીક વસ્તુઓ સહેલાઈથી બીજાને આપી દઈએ છે. પરંતુ માન્યતાઓ મુજબ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને બીજાના હાથમાં આપવી અશુભ માનવામાં આવે છે.

1 / 7
ક્યારેય કોઈના હાથમાં મીઠું ન આપવું જોઈએ અને ન તો કોઈ પાસેથી લેવું જોઈએ.

ક્યારેય કોઈના હાથમાં મીઠું ન આપવું જોઈએ અને ન તો કોઈ પાસેથી લેવું જોઈએ.

2 / 7
મરચાં તીખાશનું પ્રતીક છે. તેથી તેને સીધા કોઈના હાથમાં આપવાથી સંબંધોમાં કડવાશ આવી શકે છે.

મરચાં તીખાશનું પ્રતીક છે. તેથી તેને સીધા કોઈના હાથમાં આપવાથી સંબંધોમાં કડવાશ આવી શકે છે.

3 / 7
ઘણીવાર મહિલાઓ તેમના પતીને ઓફિસ જતા વખતે રૂમાલ આપે છે. જ્યોતિષ અનુસાર આ પ્રથા ખોટી માનવામાં આવે છે.

ઘણીવાર મહિલાઓ તેમના પતીને ઓફિસ જતા વખતે રૂમાલ આપે છે. જ્યોતિષ અનુસાર આ પ્રથા ખોટી માનવામાં આવે છે.

4 / 7
ઘણીવાર મહિલાઓ તેમના પતીને ઓફિસ જતા વખતે રૂમાલ આપે છે. જ્યોતિષ અનુસાર આ પ્રથા ખોટી માનવામાં આવે છે.

ઘણીવાર મહિલાઓ તેમના પતીને ઓફિસ જતા વખતે રૂમાલ આપે છે. જ્યોતિષ અનુસાર આ પ્રથા ખોટી માનવામાં આવે છે.

5 / 7
શાસ્ત્ર મુજબ, લોખંડને શનિ દેવતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી લોખંડની વસ્તુઓ ક્યારેય પણ કોઈના હાથમાં આપવી અથવા કોઈના હાથે લેવી નહીં જોઈએ.

શાસ્ત્ર મુજબ, લોખંડને શનિ દેવતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી લોખંડની વસ્તુઓ ક્યારેય પણ કોઈના હાથમાં આપવી અથવા કોઈના હાથે લેવી નહીં જોઈએ.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો: Kitchen Vastu Tips: રસોડામાં ભૂલથી પણ ન કરો આ 5 ભૂલ, નહીં તો રિસાઈ શકે છે માં અન્નપૂર્ણા!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">