AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morning walk vs evening walk : કયા સમયે ચાલવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે, સવારે કે સાંજે ?

દરરોજ ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચાલવાથી તમે ન માત્ર સ્વસ્થ રહેશો, પરંતુ ઘણી બીમારીઓથી પણ દૂર રહો છો. દરરોજ ચાલવાથી વજન, હાઈ બીપી, શુગર, કોલેસ્ટ્રોલ વગેરેને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે સવારે ચાલવું વધુ ફાયદાકારક છે કે સાંજે.

| Updated on: Dec 28, 2024 | 8:45 PM
Share
દરરોજ ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચાલવાથી તમે ન માત્ર સ્વસ્થ રહેશો, પરંતુ ઘણી બીમારીઓથી પણ દૂર રહો છો. દરરોજ ચાલવાથી વજન, હાઈ બીપી, શુગર, કોલેસ્ટ્રોલ વગેરેને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

દરરોજ ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચાલવાથી તમે ન માત્ર સ્વસ્થ રહેશો, પરંતુ ઘણી બીમારીઓથી પણ દૂર રહો છો. દરરોજ ચાલવાથી વજન, હાઈ બીપી, શુગર, કોલેસ્ટ્રોલ વગેરેને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

1 / 6
દરરોજ ચાલવાથી ઘણા ફાયદા થાય છે. તેથી ડોક્ટર્સ પણ એવી સલાહ આપે છે કે દરેક વ્યક્તિએ દરરોજ ચાલવું જોઈએ. પરંતુ ઘણીવાર આપણે જોઈએ છીએ કે કેટલાક લોકોને સવારે ચાલવું ગમે છે, જ્યારે કેટલાકને સાંજે ચાલવું ગમે છે.

દરરોજ ચાલવાથી ઘણા ફાયદા થાય છે. તેથી ડોક્ટર્સ પણ એવી સલાહ આપે છે કે દરેક વ્યક્તિએ દરરોજ ચાલવું જોઈએ. પરંતુ ઘણીવાર આપણે જોઈએ છીએ કે કેટલાક લોકોને સવારે ચાલવું ગમે છે, જ્યારે કેટલાકને સાંજે ચાલવું ગમે છે.

2 / 6
આવી સ્થિતિમાં લોકો એ વાતને લઈને મૂંઝવણમાં રહે છે કે કયા સમયે ચાલવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે ? ત્યારે આ લેખમાં જાણીશું કે સવારે ચાલવું વધુ ફાયદાકારક છે કે સાંજે.

આવી સ્થિતિમાં લોકો એ વાતને લઈને મૂંઝવણમાં રહે છે કે કયા સમયે ચાલવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે ? ત્યારે આ લેખમાં જાણીશું કે સવારે ચાલવું વધુ ફાયદાકારક છે કે સાંજે.

3 / 6
સવારે ચાલવાથી તમારી બોડી ક્લોક યોગ્ય રીતે કામ કરે છે. સવારે ચાલવાથી મેટાબોલિઝમ વધે છે. આ ઉપરાંત તડકામાં સમય વિતાવવાથી વિટામિન D પણ મળે છે. સવારે ચાલવાનો સૌથી સારો ફાયદો એ છે કે સવારે પ્રદૂષણ ખૂબ જ ઓછું હોય છે. તેથી  શ્વસન સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકોએ સવારે ચાલવું ફાયદાકારક છે. સવારે ચાલવાથી તણાવ અને નકારાત્મકતા ઓછી થાય છે.

સવારે ચાલવાથી તમારી બોડી ક્લોક યોગ્ય રીતે કામ કરે છે. સવારે ચાલવાથી મેટાબોલિઝમ વધે છે. આ ઉપરાંત તડકામાં સમય વિતાવવાથી વિટામિન D પણ મળે છે. સવારે ચાલવાનો સૌથી સારો ફાયદો એ છે કે સવારે પ્રદૂષણ ખૂબ જ ઓછું હોય છે. તેથી શ્વસન સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકોએ સવારે ચાલવું ફાયદાકારક છે. સવારે ચાલવાથી તણાવ અને નકારાત્મકતા ઓછી થાય છે.

4 / 6
સાંજે ચાલવાનો સૌથી મોટો ફાયદો ડાયાબિટીસના દર્દીઓને છે, કારણ કે સાંજે ચાલવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. સાંજે ચાલવાથી પાચનમાં સુધારો થાય છે અને પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. સાંજના સમયે ચાલવાથી રાત્રે જલદી અને સારી ઊંઘ આવે છે.

સાંજે ચાલવાનો સૌથી મોટો ફાયદો ડાયાબિટીસના દર્દીઓને છે, કારણ કે સાંજે ચાલવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. સાંજે ચાલવાથી પાચનમાં સુધારો થાય છે અને પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. સાંજના સમયે ચાલવાથી રાત્રે જલદી અને સારી ઊંઘ આવે છે.

5 / 6
ચાલવા માટે તમારા માટે કયો સમય વધુ ફાયદાકારક છે તે તમારા સમયપત્રક પર આધાર રાખે છે. જે લોકો સવારે વહેલા ઉઠે છે તે મોર્નિંગ વોક કરી શકે છે. જે તમારી દિનચર્યાને સુધારે છે. પરંતુ જો તમને સવારે સમય મળતો નથી તો તમારા માટે સાંજનો સમય પણ સારો છે. બંને સમયે ચાલવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. (Image - Freepik)

ચાલવા માટે તમારા માટે કયો સમય વધુ ફાયદાકારક છે તે તમારા સમયપત્રક પર આધાર રાખે છે. જે લોકો સવારે વહેલા ઉઠે છે તે મોર્નિંગ વોક કરી શકે છે. જે તમારી દિનચર્યાને સુધારે છે. પરંતુ જો તમને સવારે સમય મળતો નથી તો તમારા માટે સાંજનો સમય પણ સારો છે. બંને સમયે ચાલવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. (Image - Freepik)

6 / 6
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">