AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nankhatai Recipe : દિવાળી પર દરેકના ઘરે બનતી નાનખટાઈ આ રીતે બનાવો, જુઓ તસવીરો

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે.જ્યાં આપણે અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ ઘરે બનાવી શકીએ છે.તો આજે આપણે નાનખટાઈ ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તે જોઈશું.

Disha Thakar
| Edited By: | Updated on: Oct 26, 2024 | 3:42 PM
Share
દિવાળી પર મોટાભાગના લોકોના ઘરે નાનખટાઈ મળતી હોય છે. ત્યારે ચણાનો લોટ, થીજેલુ ઘી, બુરુ ખાંડ, રવો, ખાવાના સોડા, ઈલાયચી પાઉડર સહિતની સામગ્રીની જરુર પડશે.

દિવાળી પર મોટાભાગના લોકોના ઘરે નાનખટાઈ મળતી હોય છે. ત્યારે ચણાનો લોટ, થીજેલુ ઘી, બુરુ ખાંડ, રવો, ખાવાના સોડા, ઈલાયચી પાઉડર સહિતની સામગ્રીની જરુર પડશે.

1 / 5
નાનખટાઈ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં થીજેલું ઘી લો. તમે શુદ્ધ ઘીની જગ્યાએ વનસ્પતિ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં બૂરું ખાંડને ચાળીને ઉમેરો અને બંન્ને 10 મીનીટ સુધી બરાબર મિક્સ કરી લો.

નાનખટાઈ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં થીજેલું ઘી લો. તમે શુદ્ધ ઘીની જગ્યાએ વનસ્પતિ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં બૂરું ખાંડને ચાળીને ઉમેરો અને બંન્ને 10 મીનીટ સુધી બરાબર મિક્સ કરી લો.

2 / 5
બંન્ને વસ્તુને બરાબર મિક્સ કરી મેંદો, રવો અને ચણાનો લોટ ઉમેરો. આ સાથે જ ખાવાના સોડા અને ઈલાયચી પાઉડર ઉમેરી સોફ્ટ લોટ બાંધી લો.

બંન્ને વસ્તુને બરાબર મિક્સ કરી મેંદો, રવો અને ચણાનો લોટ ઉમેરો. આ સાથે જ ખાવાના સોડા અને ઈલાયચી પાઉડર ઉમેરી સોફ્ટ લોટ બાંધી લો.

3 / 5
હવે આ મિશ્રણના નાના પેંડા બનાવી લો. ત્યારબાદ ઓવનમાં 170 ડિગ્રીએ 9-10 મીનીટ પ્રીહિટ કરીને બેકિંગ ટ્રે પર ઘી લગાવી અથવા બટર પેપર પર નાનખટાઈ થોડીક દૂર ગોઠવો. જેથી નાનખટાઈ સારી રીતે ફૂલી શકે.

હવે આ મિશ્રણના નાના પેંડા બનાવી લો. ત્યારબાદ ઓવનમાં 170 ડિગ્રીએ 9-10 મીનીટ પ્રીહિટ કરીને બેકિંગ ટ્રે પર ઘી લગાવી અથવા બટર પેપર પર નાનખટાઈ થોડીક દૂર ગોઠવો. જેથી નાનખટાઈ સારી રીતે ફૂલી શકે.

4 / 5
નાનખટાઈને દસ મીનીટ સુધી 180 ડિગ્રીએ 10 થી 12 મીનીટ બેક કરી દો. પરંતુ ધ્યાન રાખો કે નાનખટાઈ નીચેના ભાગથી બળી ન થઈ જાય. તમે ઈડલી બનાવવાના કૂકરમાં પણ બેક કરી શકો છો. થોડી જ મીનીટોમાં નાનખટાઈ તૈયાર થઈ જશે.

નાનખટાઈને દસ મીનીટ સુધી 180 ડિગ્રીએ 10 થી 12 મીનીટ બેક કરી દો. પરંતુ ધ્યાન રાખો કે નાનખટાઈ નીચેના ભાગથી બળી ન થઈ જાય. તમે ઈડલી બનાવવાના કૂકરમાં પણ બેક કરી શકો છો. થોડી જ મીનીટોમાં નાનખટાઈ તૈયાર થઈ જશે.

5 / 5
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">