AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology : બેંક એકાઉન્ટ નંબરમાં આ 3 અંક હોવા શુભ માનવામાં આવે છે !

અંકશાસ્ત્રને સનાતન ધર્મના પ્રાચીન શાસ્ત્રોમાંનું એક માનવામાં આવે છે. જેમાં અંકોનું મહત્વ વિશે માહિતી આપવામાં આવી છે. અંકશાસ્ત્ર અનુસાર કેટલાક અંકોને અત્યંત શુભ માનવામાં આવે છે. જો આ અંકો બેંક ખાતા નંબરમાં હોય તો તેને ધન અને સમૃદ્ધિની દૃષ્ટિએ લાભદાયક પણ માનવામાં આવે છે.

| Updated on: Jun 14, 2026 | 8:18 AM
Share
અંક 1ને ગ્રહોના રાજા સૂર્યનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે. બેંક ખાતા નંબરમાં 1 અંક હોવો શુભ માનવામાં આવે છે.

અંક 1ને ગ્રહોના રાજા સૂર્યનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે. બેંક ખાતા નંબરમાં 1 અંક હોવો શુભ માનવામાં આવે છે.

1 / 7
અંક 1 સંપત્તિ, સન્માન અને ખ્યાતિને આકર્ષે છે અને વ્યક્તિને પૈસા કમાવવા માટે પ્રેરણા આપી શકે છે.

અંક 1 સંપત્તિ, સન્માન અને ખ્યાતિને આકર્ષે છે અને વ્યક્તિને પૈસા કમાવવા માટે પ્રેરણા આપી શકે છે.

2 / 7
અંક 5ના સ્વામી બુધ ગ્રહ માનવામાં આવે છે. જેનો સીધો સંબંધ વેપાર અને ધન સાથે છે. અંક 5 ધનને પોતાની તરફ આકર્ષે છે. જેના કારણે વ્યક્તિમાં પૈસા કમાવાની ઈચ્છા જાગે છે.

અંક 5ના સ્વામી બુધ ગ્રહ માનવામાં આવે છે. જેનો સીધો સંબંધ વેપાર અને ધન સાથે છે. અંક 5 ધનને પોતાની તરફ આકર્ષે છે. જેના કારણે વ્યક્તિમાં પૈસા કમાવાની ઈચ્છા જાગે છે.

3 / 7
માન્યતા મુજબ જેમના બેંક એકાઉન્ટ નંબરમાં અંક 5 હોય છે તેઓને સામાન્ય રીતે ધનની તંગીનો સામનો ઓછો કરવો પડે છે અને આર્થિક સ્થિતિ મજબૂત રહે છે.

માન્યતા મુજબ જેમના બેંક એકાઉન્ટ નંબરમાં અંક 5 હોય છે તેઓને સામાન્ય રીતે ધનની તંગીનો સામનો ઓછો કરવો પડે છે અને આર્થિક સ્થિતિ મજબૂત રહે છે.

4 / 7
અંક 6 પણ બેંક એકાઉન્ટ નંબરમાં હોવો ખૂબ શુભ માનવામાં આવે છે. અંક 6ના સ્વામી શુક્ર ગ્રહ છે. જે સુખ, શાંતિ, સમૃદ્ધિ, કલા, ધન અને પ્રેમના કારક ગણાય છે.

અંક 6 પણ બેંક એકાઉન્ટ નંબરમાં હોવો ખૂબ શુભ માનવામાં આવે છે. અંક 6ના સ્વામી શુક્ર ગ્રહ છે. જે સુખ, શાંતિ, સમૃદ્ધિ, કલા, ધન અને પ્રેમના કારક ગણાય છે.

5 / 7
એવું માનવામાં આવે છે કે જેમના બેંક એકાઉન્ટ નંબરમાં અંક 6 હોય છે તેમને જીવનમાં ગંભીર આર્થિક સંકટનો સામનો ઓછો કરવો પડે છે અને તેમની ઘણી ઇચ્છાઓ સરળતાથી પૂર્ણ થતી રહે છે.

એવું માનવામાં આવે છે કે જેમના બેંક એકાઉન્ટ નંબરમાં અંક 6 હોય છે તેમને જીવનમાં ગંભીર આર્થિક સંકટનો સામનો ઓછો કરવો પડે છે અને તેમની ઘણી ઇચ્છાઓ સરળતાથી પૂર્ણ થતી રહે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

Water Fountain Vastu : ઘરમાં વોટર ફાઉન્ટેન રાખતા પહેલાં જાણી લો આ 5 નિયમ !

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">