AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : જો પત્ની ઘરકામ કરવાની ના પાડે તો શું પતિ છૂટાછેડા માગી શકે? બોમ્બે હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો

લગ્ન અને મહિલાઓના અધિકારોને લઈ બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, લગ્ન બરાબરીના ભાગેદારી છે. કોઈ સર્વિસ કોન્ટ્રાક્ટ નથી. કોર્ટે ટિપ્પણી કરી કે, પત્ની કોઈ નોકરાની કહી શકે નહી.

| Updated on: May 28, 2026 | 11:18 AM
Share
 જો કોઈ પત્ની ઘરનું કામ કરવામાં કે જમવાનું બનાવવામાં અસર્મથ છે કે ના પાડે છે. તો આને પતિના પ્રતિ માનસિક ક્રુરતા માની શકાય નહી. તેમજ આના આધારે છુટાછેડા પણ આપી શકાય નહી

જો કોઈ પત્ની ઘરનું કામ કરવામાં કે જમવાનું બનાવવામાં અસર્મથ છે કે ના પાડે છે. તો આને પતિના પ્રતિ માનસિક ક્રુરતા માની શકાય નહી. તેમજ આના આધારે છુટાછેડા પણ આપી શકાય નહી

1 / 8
જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજૂષા દેશપાંડેની બેન્ચે મુંબઈની એક ફેમિલી કોર્ટના વર્ષ 2010ના નિર્ણયને સંપૂર્ણ રીતે પલટી નાંખ્યો હતો. ફેમિલી કોર્ટે ચાર્ટર્ડ એકાઉન્ટ પતિની અરજી પર આના આધાર પર છૂટાછેડાની મંજુરી આપી હતી કે, પત્ની ધરનું કામ કરતી નથી અને જમવાનું બનાવતી નથી. તેમજ માતા-પિતાની વાત માનતી નથી.

જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજૂષા દેશપાંડેની બેન્ચે મુંબઈની એક ફેમિલી કોર્ટના વર્ષ 2010ના નિર્ણયને સંપૂર્ણ રીતે પલટી નાંખ્યો હતો. ફેમિલી કોર્ટે ચાર્ટર્ડ એકાઉન્ટ પતિની અરજી પર આના આધાર પર છૂટાછેડાની મંજુરી આપી હતી કે, પત્ની ધરનું કામ કરતી નથી અને જમવાનું બનાવતી નથી. તેમજ માતા-પિતાની વાત માનતી નથી.

2 / 8
હાઈકોર્ટે માત્ર છુટાછેડાની ડિક્રીને રદ કરી પરંતુ પતિને આદેશ આપ્યો કે, અલગ રહેતી પત્નીને દર મહિને 20,000 રુપિયાનું ભરણપોષણ આપે.આ મામલો વર્ષ 2022નો છે. જ્યારે બંન્નેના લગ્ન થયા હતા. લગ્નના થોડા જ મહિના બાદ બંન્ને વચ્ચે અણબનાવ શરુ થયો હતો. પત્ની માવતર જતી રહી. પતિએ 2004માં ક્રુરતાનો આરોપ લગાવતા છુટાછેડાની અરજી દાખલ કરી હતી. પતિનું કહેવું હતુ કે, પત્નીના આ વ્યવ્હાર થી તેને માનસિક તણાવ મળ્યો. જોકે, પત્નીએ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેને ઘરે ત્રાસ આપવામાં આવતો હતો અને વાસી ખોરાક ખાવા માટે દબાણ કરવામાં આવતું હતું.

હાઈકોર્ટે માત્ર છુટાછેડાની ડિક્રીને રદ કરી પરંતુ પતિને આદેશ આપ્યો કે, અલગ રહેતી પત્નીને દર મહિને 20,000 રુપિયાનું ભરણપોષણ આપે.આ મામલો વર્ષ 2022નો છે. જ્યારે બંન્નેના લગ્ન થયા હતા. લગ્નના થોડા જ મહિના બાદ બંન્ને વચ્ચે અણબનાવ શરુ થયો હતો. પત્ની માવતર જતી રહી. પતિએ 2004માં ક્રુરતાનો આરોપ લગાવતા છુટાછેડાની અરજી દાખલ કરી હતી. પતિનું કહેવું હતુ કે, પત્નીના આ વ્યવ્હાર થી તેને માનસિક તણાવ મળ્યો. જોકે, પત્નીએ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેને ઘરે ત્રાસ આપવામાં આવતો હતો અને વાસી ખોરાક ખાવા માટે દબાણ કરવામાં આવતું હતું.

3 / 8
હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે, લગ્નની શરુઆતમાં નાના-મોટા ઝગડા થવા સામાન્ય વાત છે. આને કાનુનની ક્રુરતાની શ્રેણીમાં રાખી શકાય નહી. ક્રુરતા સાબિત કરવા માટે ગંભીર દુવ્યવ્હાર કે સતત અપમાન જરુરી છે. જેનાથી સાથે રહેવું અસંભવ છે.

હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે, લગ્નની શરુઆતમાં નાના-મોટા ઝગડા થવા સામાન્ય વાત છે. આને કાનુનની ક્રુરતાની શ્રેણીમાં રાખી શકાય નહી. ક્રુરતા સાબિત કરવા માટે ગંભીર દુવ્યવ્હાર કે સતત અપમાન જરુરી છે. જેનાથી સાથે રહેવું અસંભવ છે.

4 / 8
 પતિએ દલીલ કરી હતી કે, તેની પત્ની કલા અને હસ્તકલાના વર્ગો ચલાવે છે, જેનાથી તે આત્મનિર્ભર બને છે. કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે નાની કુશળતા અથવા પ્રસંગોપાત કમાણીને કાયમી આવક ગણી શકાય નહીં.

પતિએ દલીલ કરી હતી કે, તેની પત્ની કલા અને હસ્તકલાના વર્ગો ચલાવે છે, જેનાથી તે આત્મનિર્ભર બને છે. કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે નાની કુશળતા અથવા પ્રસંગોપાત કમાણીને કાયમી આવક ગણી શકાય નહીં.

5 / 8
પતિની નાણાકીય ક્ષમતાઓ અને વર્તમાન ફુગાવાને ધ્યાનમાં રાખીને, પત્નીને માસિક 20,000 રૂપિયાનું ભરણપોષણ સન્માનજનક જીવન સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે વાજબી છે.

પતિની નાણાકીય ક્ષમતાઓ અને વર્તમાન ફુગાવાને ધ્યાનમાં રાખીને, પત્નીને માસિક 20,000 રૂપિયાનું ભરણપોષણ સન્માનજનક જીવન સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે વાજબી છે.

6 / 8
પતિની નાણાકીય ક્ષમતાઓ અને વર્તમાન ફુગાવાને ધ્યાનમાં રાખીને, પત્નીને માસિક 20,000 રૂપિયાનું ભરણપોષણ સન્માનજનક જીવન સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે વાજબી છે.

પતિની નાણાકીય ક્ષમતાઓ અને વર્તમાન ફુગાવાને ધ્યાનમાં રાખીને, પત્નીને માસિક 20,000 રૂપિયાનું ભરણપોષણ સન્માનજનક જીવન સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે વાજબી છે.

7 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

8 / 8

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">