AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : જો પતિ તેની પત્નીને ડિવોર્સ ના આપે તો, પત્ની શું સ્ટેપ લઈ શકે?

જો પતિ છૂટાછેડા લેવા માંગતો ન હોય પરંતુ પત્ની કોઈ કારણોસર લગ્ન ચાલુ રાખવા માંગતી ન હોય તો ભારતીય કાયદો તેને તેના અધિકારોનું રક્ષણ કરવાની સંપૂર્ણ તક આપે છે. પત્ની એકલી પણ કોર્ટમાં પણ છૂટાછેડાની અરજી દાખલ કરી શકે છે, જેને કોન્ટેસ્ટેડ ડિવોર્સ કહેવામાં આવે છે.

| Updated on: Jul 20, 2025 | 4:42 PM
Share
પત્ની આ આધારો પર ડિવોર્સ માંગી શકે છે?: પતિની ક્રૂરતા - માનસિક અથવા શારીરિક હિંસા. વ્યભિચાર - પતિ બીજા કોઈ સાથે શારીરિક સંબંધો ધરાવે છે. ત્યાગ - પતિએ તેની પત્નીને કારણ વગર અને તેને જાણ કર્યા વિના (ઓછામાં ઓછા 2 વર્ષ માટે) છોડી દેવી. ધાર્મિક પરિવર્તન - જો પતિએ લગ્ન પછી પોતાનો ધર્મ બદલ્યો હોય. માનસિક વિકાર - જો પતિ માનસિક રીતે અસ્વસ્થ હોય. જાતીય રોગો - જેમ કે HIV/AIDS વગેરે. નપુંસકતા અથવા શારીરિક અપંગતા. પતિનું ગુમ થવું - જો પતિ ઓછામાં ઓછા 7 વર્ષથી ગુમ હોય.

પત્ની આ આધારો પર ડિવોર્સ માંગી શકે છે?: પતિની ક્રૂરતા - માનસિક અથવા શારીરિક હિંસા. વ્યભિચાર - પતિ બીજા કોઈ સાથે શારીરિક સંબંધો ધરાવે છે. ત્યાગ - પતિએ તેની પત્નીને કારણ વગર અને તેને જાણ કર્યા વિના (ઓછામાં ઓછા 2 વર્ષ માટે) છોડી દેવી. ધાર્મિક પરિવર્તન - જો પતિએ લગ્ન પછી પોતાનો ધર્મ બદલ્યો હોય. માનસિક વિકાર - જો પતિ માનસિક રીતે અસ્વસ્થ હોય. જાતીય રોગો - જેમ કે HIV/AIDS વગેરે. નપુંસકતા અથવા શારીરિક અપંગતા. પતિનું ગુમ થવું - જો પતિ ઓછામાં ઓછા 7 વર્ષથી ગુમ હોય.

1 / 6
શું પ્રક્રિયા છે?: ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરો - વકીલની મદદથી, પત્ની સંબંધિત દસ્તાવેજો સાથે છૂટાછેડા માટે અરજી કરી શકે છે. સમન્સ પાઠવો - કોર્ટ પતિને નોટિસ મોકલશે અને જવાબ માંગશે. સુનાવણી દરમિયાન પુરાવા અને સાક્ષીઓ - પત્નીએ તેના આરોપો સાબિત કરવા પડશે. કોર્ટનો નિર્ણય - જો કોર્ટને આરોપો સાચા લાગે, તો તે છૂટાછેડા આપી શકે છે, ભલે પતિ સંમત ન હોય.

શું પ્રક્રિયા છે?: ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરો - વકીલની મદદથી, પત્ની સંબંધિત દસ્તાવેજો સાથે છૂટાછેડા માટે અરજી કરી શકે છે. સમન્સ પાઠવો - કોર્ટ પતિને નોટિસ મોકલશે અને જવાબ માંગશે. સુનાવણી દરમિયાન પુરાવા અને સાક્ષીઓ - પત્નીએ તેના આરોપો સાબિત કરવા પડશે. કોર્ટનો નિર્ણય - જો કોર્ટને આરોપો સાચા લાગે, તો તે છૂટાછેડા આપી શકે છે, ભલે પતિ સંમત ન હોય.

2 / 6
પત્નીને કયા અધિકારો મળી શકે છે?: ભરણપોષણ - પતિ તરફથી નાણાકીય સહાય. બાળકોનો કસ્ટડી - બાળકોની સંભાળ રાખવાનો અધિકાર. રહેણાંક જગ્યા - વૈવાહિક ઘરમાં રહેવાનો અધિકાર (ઘરેલુ હિંસા કાયદા હેઠળ રક્ષણ).

પત્નીને કયા અધિકારો મળી શકે છે?: ભરણપોષણ - પતિ તરફથી નાણાકીય સહાય. બાળકોનો કસ્ટડી - બાળકોની સંભાળ રાખવાનો અધિકાર. રહેણાંક જગ્યા - વૈવાહિક ઘરમાં રહેવાનો અધિકાર (ઘરેલુ હિંસા કાયદા હેઠળ રક્ષણ).

3 / 6
મદદ ક્યાંથી મેળવવી?: ફેમિલી કોર્ટ, મફત કાનૂની સહાય (કાનૂની સેવા સત્તામંડળ), મહિલા હેલ્પલાઇન (181 અથવા રાજ્ય નંબર) અથવા રાષ્ટ્રીય મહિલા આયોગમાં મદદ માગી શકે છે.

મદદ ક્યાંથી મેળવવી?: ફેમિલી કોર્ટ, મફત કાનૂની સહાય (કાનૂની સેવા સત્તામંડળ), મહિલા હેલ્પલાઇન (181 અથવા રાજ્ય નંબર) અથવા રાષ્ટ્રીય મહિલા આયોગમાં મદદ માગી શકે છે.

4 / 6
જો પતિ છૂટાછેડા આપવા ન માંગતો હોય તો પણ પત્ની કાયદેસર રીતે છૂટાછેડા માગી શકે છે. તેને માનસિક કે શારીરિક ત્રાસ સહન કરવાની જરૂર નથી. ભારતીય કાયદો મહિલાઓને તેમના ગૌરવ અને રક્ષણની ખાતરી આપે છે. મહિલાઓ એકલા પણ છૂટાછેડા માટે અરજી કરી શકે છે, પછી ભલે પતિ સંમત થાય કે ન થાય. કોર્ટ મહિલાઓના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરવા માટે સંવેદનશીલ અભિગમ ધરાવે છે.

જો પતિ છૂટાછેડા આપવા ન માંગતો હોય તો પણ પત્ની કાયદેસર રીતે છૂટાછેડા માગી શકે છે. તેને માનસિક કે શારીરિક ત્રાસ સહન કરવાની જરૂર નથી. ભારતીય કાયદો મહિલાઓને તેમના ગૌરવ અને રક્ષણની ખાતરી આપે છે. મહિલાઓ એકલા પણ છૂટાછેડા માટે અરજી કરી શકે છે, પછી ભલે પતિ સંમત થાય કે ન થાય. કોર્ટ મહિલાઓના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરવા માટે સંવેદનશીલ અભિગમ ધરાવે છે.

5 / 6
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

6 / 6

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">