શરીરમાં હીમોગ્લોબિનની અછત હોય, તો આ ડ્રાયફ્રૂટનું કરો સેવન

Hemoglobin : હીમોગ્લોબિન એ બ્લડ સેલ્સમાં સામેલ એક આયરન બેસ્ડ પ્રોટીન હોય છે. તે શરીરના બધા ઓર્ગન સુધી ઓક્સિજન પહોંચાડે છે. તેની અછત રહે તે માટેના કેટલાક ઉપાય તમે અહીં જાણી શકશો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 9:52 PM
જો તમારા લોહીમાં હીમોગ્લોબિનની અછત હોય તો તમારા શરીરમાં નબળાઈ આવી શકે છે. તે શરીરના ઓર્ગન સુધી ઓક્સિજન પહોંચાડે છે. ચાલો જાણીએ કે ક્યાં ડ્રાય ફ્રૂટ આ બાબતે તમારા માટે ફાયદાકારક બની શકે છે.

જો તમારા લોહીમાં હીમોગ્લોબિનની અછત હોય તો તમારા શરીરમાં નબળાઈ આવી શકે છે. તે શરીરના ઓર્ગન સુધી ઓક્સિજન પહોંચાડે છે. ચાલો જાણીએ કે ક્યાં ડ્રાય ફ્રૂટ આ બાબતે તમારા માટે ફાયદાકારક બની શકે છે.

1 / 5
અખરોટમાં ઘણા પોષક તત્ત્વો હોય છે. રોજ 5-6 અખરોટ ખાવાથી શરીરમાં 0.82 મિલીગ્રામ આયરન વધે છે. જેનાથી શરીરમાં હીમોગ્લોબિનની અછત રહેતી નથી.

અખરોટમાં ઘણા પોષક તત્ત્વો હોય છે. રોજ 5-6 અખરોટ ખાવાથી શરીરમાં 0.82 મિલીગ્રામ આયરન વધે છે. જેનાથી શરીરમાં હીમોગ્લોબિનની અછત રહેતી નથી.

2 / 5
પિસ્તા ખુબ સ્વાદીસ્ટ હોય છે. તેને રોજિંદાજીવનમાં રોજ ખાવાથી શરીરમાં હીમોગ્લોબિન વધારાવામાં સહાયતા મળે છે.

પિસ્તા ખુબ સ્વાદીસ્ટ હોય છે. તેને રોજિંદાજીવનમાં રોજ ખાવાથી શરીરમાં હીમોગ્લોબિન વધારાવામાં સહાયતા મળે છે.

3 / 5
કાજૂમાં આયરન હોય છે. આ કાજૂને કારણે શરીરમાં હીમોગ્લોબીન અને આયરનનું પ્રમાણ બની રહે છે.  કાજૂનો ઉપયોગ ઘણી મિઠાઈઓ અને રેસેપીસમાં થાય છે.

કાજૂમાં આયરન હોય છે. આ કાજૂને કારણે શરીરમાં હીમોગ્લોબીન અને આયરનનું પ્રમાણ બની રહે છે. કાજૂનો ઉપયોગ ઘણી મિઠાઈઓ અને રેસેપીસમાં થાય છે.

4 / 5
મગજને તેજસ્વી બનાવા માટે રોજ બદામ ખાવી જોઈએ. રોજ સવારે પાણીમાં રાખેલા બદામ ખાવાથી શરીરમાં હીમોગ્લોબીનની અછત પૂરી થાય છે.

મગજને તેજસ્વી બનાવા માટે રોજ બદામ ખાવી જોઈએ. રોજ સવારે પાણીમાં રાખેલા બદામ ખાવાથી શરીરમાં હીમોગ્લોબીનની અછત પૂરી થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">