AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૈસા ખર્ચ્યા વગર ઘરે જ આ 5 DIY ખાતર બનાવો, તમારા બગીચો હંમેશા લીલોછમ અને હરિયાળો રહેશે

ઘરેલું વસ્તુઓથી ઓર્ગેનિક ખાતર બનાવવું હવે ખૂબ સરળ છે. આ સરળ રીતોથી તમે તમારા છોડને નેચરલ પોષણ આપી શકો છો.

| Updated on: Apr 21, 2026 | 9:29 AM
Share
જો તમને પણ ગાર્ડનિંગનો શોખ છે અને તમે તમારા છોડને હંમેશા લીલાછમ રાખવા માંગો છો, તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં અમે તમને એવી 5 સરળ અને અસરકારક ઘરેલું ખાતર વિશે જણાવીશું, જેને તમે ખર્ચો કર્યા વગર ઘરે જ તૈયાર કરી શકો છો અને તમારા છોડને ભરપૂર પોષણ આપી શકો છો. (Image Credit Source: Social Media)

જો તમને પણ ગાર્ડનિંગનો શોખ છે અને તમે તમારા છોડને હંમેશા લીલાછમ રાખવા માંગો છો, તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં અમે તમને એવી 5 સરળ અને અસરકારક ઘરેલું ખાતર વિશે જણાવીશું, જેને તમે ખર્ચો કર્યા વગર ઘરે જ તૈયાર કરી શકો છો અને તમારા છોડને ભરપૂર પોષણ આપી શકો છો. (Image Credit Source: Social Media)

1 / 10
આજકાલ લોકો પોતાના ઘરના ટેરસ અથવા બાલ્કનીમાં છોડ ઉગાડવાનું પસંદ કરે છે. હરિયાળું ઘર માત્ર દેખાવમાં સુંદર જ નથી લાગતું, પણ હવામાં શુદ્ધતા લાવે છે અને ઉનાળામાં ઠંડક પણ આપે છે. જોકે, માત્ર છોડ લગાવવું પૂરતું નથી, તેની યોગ્ય કાળજી લેવી પણ એટલી જ જરૂરી છે. (Image Credit Source: Social Media)

આજકાલ લોકો પોતાના ઘરના ટેરસ અથવા બાલ્કનીમાં છોડ ઉગાડવાનું પસંદ કરે છે. હરિયાળું ઘર માત્ર દેખાવમાં સુંદર જ નથી લાગતું, પણ હવામાં શુદ્ધતા લાવે છે અને ઉનાળામાં ઠંડક પણ આપે છે. જોકે, માત્ર છોડ લગાવવું પૂરતું નથી, તેની યોગ્ય કાળજી લેવી પણ એટલી જ જરૂરી છે. (Image Credit Source: Social Media)

2 / 10
છોડને હેલ્ધી અને તંદુરસ્ત રાખવા માટે ખાતરનો ઉપયોગ કરવો જરૂરી બને છે. બજારમાં મળતા કેમિકલ ખાતર ઘણી વખત મોંઘા અને નુકસાનકારક પણ હોઈ શકે છે, જે માટીની ગુણવત્તા બગાડી શકે છે. આવી સ્થિતિમાં ઘરેલું નેચરલ ખાતર એક ઉત્તમ વિકલ્પ છે. (Image Credit Source: Social Media)

છોડને હેલ્ધી અને તંદુરસ્ત રાખવા માટે ખાતરનો ઉપયોગ કરવો જરૂરી બને છે. બજારમાં મળતા કેમિકલ ખાતર ઘણી વખત મોંઘા અને નુકસાનકારક પણ હોઈ શકે છે, જે માટીની ગુણવત્તા બગાડી શકે છે. આવી સ્થિતિમાં ઘરેલું નેચરલ ખાતર એક ઉત્તમ વિકલ્પ છે. (Image Credit Source: Social Media)

3 / 10
ખાસ વાત એ છે કે આ ખાતર બનાવવા માટે તમને કોઈ ખાસ સામગ્રીની જરૂર નથી. રોજિંદા રસોડામાંથી નીકળતો કચરો જ તમારા છોડ માટે પોષણનો ખજાનો બની શકે છે. જો તમારા છોડ સૂકાઈ રહ્યા હોય અને તમે તેમને ફરીથી તાજગી આપવી હોય, તો નીચે બતાવેલી 5 રીતો અજમાવો. (Image Credit Source: Social Media)

ખાસ વાત એ છે કે આ ખાતર બનાવવા માટે તમને કોઈ ખાસ સામગ્રીની જરૂર નથી. રોજિંદા રસોડામાંથી નીકળતો કચરો જ તમારા છોડ માટે પોષણનો ખજાનો બની શકે છે. જો તમારા છોડ સૂકાઈ રહ્યા હોય અને તમે તેમને ફરીથી તાજગી આપવી હોય, તો નીચે બતાવેલી 5 રીતો અજમાવો. (Image Credit Source: Social Media)

4 / 10
કેળાના છાલથી લિક્વિડ ખાતર: કેળાના છાલમાં પોટેશિયમ વધુ પ્રમાણમાં હોય છે, જે ફૂલ અને ફળ આપતા છોડ માટે ખૂબ ઉપયોગી છે. તેને બનાવવા માટે છાલને નાના ટુકડામાં કાપી પાણીમાં 2-3 દિવસ સુધી રાખો. ત્યારબાદ આ પાણી ગાળીને છોડમાં નાખો. (Image Credit Source: Social Media)

કેળાના છાલથી લિક્વિડ ખાતર: કેળાના છાલમાં પોટેશિયમ વધુ પ્રમાણમાં હોય છે, જે ફૂલ અને ફળ આપતા છોડ માટે ખૂબ ઉપયોગી છે. તેને બનાવવા માટે છાલને નાના ટુકડામાં કાપી પાણીમાં 2-3 દિવસ સુધી રાખો. ત્યારબાદ આ પાણી ગાળીને છોડમાં નાખો. (Image Credit Source: Social Media)

5 / 10
ચોખાના પાણીનું ફર્મેન્ટેડ ખાતર: ચોખા ધોઈને મળેલું પાણી ફેંકી દેવાના બદલે તેને એક-બે દિવસ માટે ઢાંકીને ફર્મેન્ટે કરવા રાખો. જ્યારે તેમાં હળવું ફર્મેન્ટેશન થાય, ત્યારે તે છોડમાં ઉમેરો. આ ખાતર માટીમાં સારા બેક્ટેરિયાનો વધારો કરે છે અને છોડની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. (Image Credit Source: Social Media)

ચોખાના પાણીનું ફર્મેન્ટેડ ખાતર: ચોખા ધોઈને મળેલું પાણી ફેંકી દેવાના બદલે તેને એક-બે દિવસ માટે ઢાંકીને ફર્મેન્ટે કરવા રાખો. જ્યારે તેમાં હળવું ફર્મેન્ટેશન થાય, ત્યારે તે છોડમાં ઉમેરો. આ ખાતર માટીમાં સારા બેક્ટેરિયાનો વધારો કરે છે અને છોડની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. (Image Credit Source: Social Media)

6 / 10
ડુંગળીના છાલનું કુદરતી ટોનિક: ડુંગળીના સૂકા છાલમાં રહેલા પોષક તત્વો છોડને મજબૂત બનાવે છે. તેને પાણીમાં 24 કલાક સુધી પલાડી રાખો અને પછી તે પાણી છોડના મૂળની આસપાસની માટીમાં નાખો. આથી છોડ વધુ સક્રિય બને છે અને જીવાતો સામે લડવાની ક્ષમતા વધે છે. (Image Credit Source: Social Media)

ડુંગળીના છાલનું કુદરતી ટોનિક: ડુંગળીના સૂકા છાલમાં રહેલા પોષક તત્વો છોડને મજબૂત બનાવે છે. તેને પાણીમાં 24 કલાક સુધી પલાડી રાખો અને પછી તે પાણી છોડના મૂળની આસપાસની માટીમાં નાખો. આથી છોડ વધુ સક્રિય બને છે અને જીવાતો સામે લડવાની ક્ષમતા વધે છે. (Image Credit Source: Social Media)

7 / 10
ચા પત્તીનું સુકું ખાતર: ચા પત્તીનો સીધો ઉપયોગ કરવો યોગ્ય નથી. પહેલા તેને સારી રીતે ધોઈ લો જેથી તેમાં રહેલી ખાંડ કે દૂધ દૂર થઈ જાય. પછી તેને તડકામાં સુકવીને માટીમાં મિક્સ કરો. આ માટીને હળવી બનાવે છે અને થોડું નાઇટ્રોજન પણ પૂરું પાડે છે. (Image Credit Source: Social Media)

ચા પત્તીનું સુકું ખાતર: ચા પત્તીનો સીધો ઉપયોગ કરવો યોગ્ય નથી. પહેલા તેને સારી રીતે ધોઈ લો જેથી તેમાં રહેલી ખાંડ કે દૂધ દૂર થઈ જાય. પછી તેને તડકામાં સુકવીને માટીમાં મિક્સ કરો. આ માટીને હળવી બનાવે છે અને થોડું નાઇટ્રોજન પણ પૂરું પાડે છે. (Image Credit Source: Social Media)

8 / 10
લાકડાની રાખનું પોષણયુક્ત ખાતર: લાકડાની રાખમાં કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે, જે માટી માટે લાભદાયી છે. તેનો ઉપયોગ ખૂબ ઓછી માત્રામાં જ કરવો જોઈએ. તેને માટીમાં મિક્સ કરવાથી છોડની વૃદ્ધિમાં મદદ મળે છે, ખાસ કરીને શાકભાજી અને ફૂલ માટે. (Image Credit Source: Social Media)

લાકડાની રાખનું પોષણયુક્ત ખાતર: લાકડાની રાખમાં કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે, જે માટી માટે લાભદાયી છે. તેનો ઉપયોગ ખૂબ ઓછી માત્રામાં જ કરવો જોઈએ. તેને માટીમાં મિક્સ કરવાથી છોડની વૃદ્ધિમાં મદદ મળે છે, ખાસ કરીને શાકભાજી અને ફૂલ માટે. (Image Credit Source: Social Media)

9 / 10
આ સરળ ઘરેલું ઉપાયો અપનાવીને તમે તમારા છોડને કુદરતી રીતે પોષણ આપી શકો છો અને તમારા બગીચાને હંમેશા હરિયાળો રાખી શકો છો. (Image Credit Source: Social Media)

આ સરળ ઘરેલું ઉપાયો અપનાવીને તમે તમારા છોડને કુદરતી રીતે પોષણ આપી શકો છો અને તમારા બગીચાને હંમેશા હરિયાળો રાખી શકો છો. (Image Credit Source: Social Media)

10 / 10

IPL 2026 Points Table: તિલક વર્માની સદી અને બુમરાહનો કહેર… IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સનું જોરદાર કમબેક!

Follow Us
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?
ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?
બાલોતરા રિફાઈનરીમાં ભીષણ આગ: PM મોદીના લોકાર્પણ પહેલા મોટી દુર્ઘટના
બાલોતરા રિફાઈનરીમાં ભીષણ આગ: PM મોદીના લોકાર્પણ પહેલા મોટી દુર્ઘટના
ખેડા: આરોગ્ય વિભાગમાં બદલીના નામે ઉઘાડી લૂંટ ? વીડિયો વાયરલ
ખેડા: આરોગ્ય વિભાગમાં બદલીના નામે ઉઘાડી લૂંટ ? વીડિયો વાયરલ
રાજકારણમાં નણંદ-ભાભી આમને-સામને, રીવાબા-નયનાબાનો રાજકીય ટકરાવ
રાજકારણમાં નણંદ-ભાભી આમને-સામને, રીવાબા-નયનાબાનો રાજકીય ટકરાવ
ધ્રાંગધ્રામાં 5 વર્ષીય બાળકના મોત કેસમાં ખુલાસો થયો,જુઓ વીડિયો
ધ્રાંગધ્રામાં 5 વર્ષીય બાળકના મોત કેસમાં ખુલાસો થયો,જુઓ વીડિયો
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">