AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack : સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેક કેમ વધુ આવે છે?

ઘણા અભ્યાસો દર્શાવે છે કે સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ હોય છે. આ ફક્ત લાઇફસ્ટાઇલના કારણે જ નહીં પરંતુ હોર્મોનલ્સ ચેંજ, તણાવ અને ડાયટના કારણે પણ થઈ શકે છે.

| Updated on: May 09, 2026 | 1:13 PM
Share
પુરુષોની લાઇફસ્ટાઇલ ઘણીવાર તણાવપૂર્ણ હોય છે. નોકરીનું દબાણ, નાણાકીય જવાબદારીઓ અને ઊંઘનો અભાવ હૃદય પર સીધી અસર કરે છે.

પુરુષોની લાઇફસ્ટાઇલ ઘણીવાર તણાવપૂર્ણ હોય છે. નોકરીનું દબાણ, નાણાકીય જવાબદારીઓ અને ઊંઘનો અભાવ હૃદય પર સીધી અસર કરે છે.

1 / 6
પુરુષોની લાઇફસ્ટાઇલ ઘણીવાર તણાવપૂર્ણ હોય છે. નોકરીનું દબાણ, નાણાકીય જવાબદારીઓ અને ઊંઘનો અભાવ હૃદય પર સીધી અસર કરે છે.

પુરુષોની લાઇફસ્ટાઇલ ઘણીવાર તણાવપૂર્ણ હોય છે. નોકરીનું દબાણ, નાણાકીય જવાબદારીઓ અને ઊંઘનો અભાવ હૃદય પર સીધી અસર કરે છે.

2 / 6
નિષ્ણાતોના મતે, પુરુષો સ્ત્રીઓ કરતાં ધૂમ્રપાન વધુ કરે છે. ધૂમ્રપાન કરવાથી હૃદયની ધમની નબળી પડી શકે છે. જે બ્લોકેજનું જોખમ વધારી શકે છે. આ જ કારણ છે કે પુરુષોને નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ હોય છે.

નિષ્ણાતોના મતે, પુરુષો સ્ત્રીઓ કરતાં ધૂમ્રપાન વધુ કરે છે. ધૂમ્રપાન કરવાથી હૃદયની ધમની નબળી પડી શકે છે. જે બ્લોકેજનું જોખમ વધારી શકે છે. આ જ કારણ છે કે પુરુષોને નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ હોય છે.

3 / 6
આજકાલ પુરુષોમાં ફાસ્ટ ફૂડ અને અનિયમિત ડાયટ વધુ સામાન્ય છે. તેલયુક્ત ખોરાક ઝડપથી વજન વધારે છે. જેનાથી સ્થૂળતા થઈ શકે છે. સ્થૂળતાને જ હૃદય રોગનું મુખ્ય કારણ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, સ્વસ્થ ડાયટ અને નિયમિત કસરત દ્વારા હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકાય છે.

આજકાલ પુરુષોમાં ફાસ્ટ ફૂડ અને અનિયમિત ડાયટ વધુ સામાન્ય છે. તેલયુક્ત ખોરાક ઝડપથી વજન વધારે છે. જેનાથી સ્થૂળતા થઈ શકે છે. સ્થૂળતાને જ હૃદય રોગનું મુખ્ય કારણ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, સ્વસ્થ ડાયટ અને નિયમિત કસરત દ્વારા હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકાય છે.

4 / 6
પુરુષોએ નિયમિત રીતે બોડી ચેકઅપ કરાવવી જોઈએ. ધૂમ્રપાન ટાળવું જોઈએ. સંતુલિત ડાયટ, યોગ અને ધ્યાન કરવાથી હૃદય રોગ અટકાવવામાં મદદ મળી શકે છે.

પુરુષોએ નિયમિત રીતે બોડી ચેકઅપ કરાવવી જોઈએ. ધૂમ્રપાન ટાળવું જોઈએ. સંતુલિત ડાયટ, યોગ અને ધ્યાન કરવાથી હૃદય રોગ અટકાવવામાં મદદ મળી શકે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Digital Detox : ફોનની લત ઘટાડવા ફોલો કરો આ ટિપ્સ, જાણો ડિજિટલ ડિટોક્સના ફાયદા

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">