AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack : સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેક કેમ વધુ આવે છે?

ઘણા અભ્યાસો દર્શાવે છે કે સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ હોય છે. આ ફક્ત લાઇફસ્ટાઇલના કારણે જ નહીં પરંતુ હોર્મોનલ્સ ચેંજ, તણાવ અને ડાયટના કારણે પણ થઈ શકે છે.

| Updated on: May 09, 2026 | 1:13 PM
Share
પુરુષોની લાઇફસ્ટાઇલ ઘણીવાર તણાવપૂર્ણ હોય છે. નોકરીનું દબાણ, નાણાકીય જવાબદારીઓ અને ઊંઘનો અભાવ હૃદય પર સીધી અસર કરે છે.

પુરુષોની લાઇફસ્ટાઇલ ઘણીવાર તણાવપૂર્ણ હોય છે. નોકરીનું દબાણ, નાણાકીય જવાબદારીઓ અને ઊંઘનો અભાવ હૃદય પર સીધી અસર કરે છે.

1 / 6
પુરુષોની લાઇફસ્ટાઇલ ઘણીવાર તણાવપૂર્ણ હોય છે. નોકરીનું દબાણ, નાણાકીય જવાબદારીઓ અને ઊંઘનો અભાવ હૃદય પર સીધી અસર કરે છે.

પુરુષોની લાઇફસ્ટાઇલ ઘણીવાર તણાવપૂર્ણ હોય છે. નોકરીનું દબાણ, નાણાકીય જવાબદારીઓ અને ઊંઘનો અભાવ હૃદય પર સીધી અસર કરે છે.

2 / 6
નિષ્ણાતોના મતે, પુરુષો સ્ત્રીઓ કરતાં ધૂમ્રપાન વધુ કરે છે. ધૂમ્રપાન કરવાથી હૃદયની ધમની નબળી પડી શકે છે. જે બ્લોકેજનું જોખમ વધારી શકે છે. આ જ કારણ છે કે પુરુષોને નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ હોય છે.

નિષ્ણાતોના મતે, પુરુષો સ્ત્રીઓ કરતાં ધૂમ્રપાન વધુ કરે છે. ધૂમ્રપાન કરવાથી હૃદયની ધમની નબળી પડી શકે છે. જે બ્લોકેજનું જોખમ વધારી શકે છે. આ જ કારણ છે કે પુરુષોને નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ હોય છે.

3 / 6
આજકાલ પુરુષોમાં ફાસ્ટ ફૂડ અને અનિયમિત ડાયટ વધુ સામાન્ય છે. તેલયુક્ત ખોરાક ઝડપથી વજન વધારે છે. જેનાથી સ્થૂળતા થઈ શકે છે. સ્થૂળતાને જ હૃદય રોગનું મુખ્ય કારણ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, સ્વસ્થ ડાયટ અને નિયમિત કસરત દ્વારા હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકાય છે.

આજકાલ પુરુષોમાં ફાસ્ટ ફૂડ અને અનિયમિત ડાયટ વધુ સામાન્ય છે. તેલયુક્ત ખોરાક ઝડપથી વજન વધારે છે. જેનાથી સ્થૂળતા થઈ શકે છે. સ્થૂળતાને જ હૃદય રોગનું મુખ્ય કારણ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, સ્વસ્થ ડાયટ અને નિયમિત કસરત દ્વારા હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકાય છે.

4 / 6
પુરુષોએ નિયમિત રીતે બોડી ચેકઅપ કરાવવી જોઈએ. ધૂમ્રપાન ટાળવું જોઈએ. સંતુલિત ડાયટ, યોગ અને ધ્યાન કરવાથી હૃદય રોગ અટકાવવામાં મદદ મળી શકે છે.

પુરુષોએ નિયમિત રીતે બોડી ચેકઅપ કરાવવી જોઈએ. ધૂમ્રપાન ટાળવું જોઈએ. સંતુલિત ડાયટ, યોગ અને ધ્યાન કરવાથી હૃદય રોગ અટકાવવામાં મદદ મળી શકે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Digital Detox : ફોનની લત ઘટાડવા ફોલો કરો આ ટિપ્સ, જાણો ડિજિટલ ડિટોક્સના ફાયદા

Follow Us
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
g clip-path="url(#clip0_868_265)">