AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack : સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેક કેમ વધુ આવે છે?

ઘણા અભ્યાસો દર્શાવે છે કે સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ હોય છે. આ ફક્ત લાઇફસ્ટાઇલના કારણે જ નહીં પરંતુ હોર્મોનલ્સ ચેંજ, તણાવ અને ડાયટના કારણે પણ થઈ શકે છે.

| Updated on: May 09, 2026 | 1:13 PM
Share
પુરુષોની લાઇફસ્ટાઇલ ઘણીવાર તણાવપૂર્ણ હોય છે. નોકરીનું દબાણ, નાણાકીય જવાબદારીઓ અને ઊંઘનો અભાવ હૃદય પર સીધી અસર કરે છે.

પુરુષોની લાઇફસ્ટાઇલ ઘણીવાર તણાવપૂર્ણ હોય છે. નોકરીનું દબાણ, નાણાકીય જવાબદારીઓ અને ઊંઘનો અભાવ હૃદય પર સીધી અસર કરે છે.

1 / 6
પુરુષોની લાઇફસ્ટાઇલ ઘણીવાર તણાવપૂર્ણ હોય છે. નોકરીનું દબાણ, નાણાકીય જવાબદારીઓ અને ઊંઘનો અભાવ હૃદય પર સીધી અસર કરે છે.

પુરુષોની લાઇફસ્ટાઇલ ઘણીવાર તણાવપૂર્ણ હોય છે. નોકરીનું દબાણ, નાણાકીય જવાબદારીઓ અને ઊંઘનો અભાવ હૃદય પર સીધી અસર કરે છે.

2 / 6
નિષ્ણાતોના મતે, પુરુષો સ્ત્રીઓ કરતાં ધૂમ્રપાન વધુ કરે છે. ધૂમ્રપાન કરવાથી હૃદયની ધમની નબળી પડી શકે છે. જે બ્લોકેજનું જોખમ વધારી શકે છે. આ જ કારણ છે કે પુરુષોને નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ હોય છે.

નિષ્ણાતોના મતે, પુરુષો સ્ત્રીઓ કરતાં ધૂમ્રપાન વધુ કરે છે. ધૂમ્રપાન કરવાથી હૃદયની ધમની નબળી પડી શકે છે. જે બ્લોકેજનું જોખમ વધારી શકે છે. આ જ કારણ છે કે પુરુષોને નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ હોય છે.

3 / 6
આજકાલ પુરુષોમાં ફાસ્ટ ફૂડ અને અનિયમિત ડાયટ વધુ સામાન્ય છે. તેલયુક્ત ખોરાક ઝડપથી વજન વધારે છે. જેનાથી સ્થૂળતા થઈ શકે છે. સ્થૂળતાને જ હૃદય રોગનું મુખ્ય કારણ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, સ્વસ્થ ડાયટ અને નિયમિત કસરત દ્વારા હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકાય છે.

આજકાલ પુરુષોમાં ફાસ્ટ ફૂડ અને અનિયમિત ડાયટ વધુ સામાન્ય છે. તેલયુક્ત ખોરાક ઝડપથી વજન વધારે છે. જેનાથી સ્થૂળતા થઈ શકે છે. સ્થૂળતાને જ હૃદય રોગનું મુખ્ય કારણ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, સ્વસ્થ ડાયટ અને નિયમિત કસરત દ્વારા હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકાય છે.

4 / 6
પુરુષોએ નિયમિત રીતે બોડી ચેકઅપ કરાવવી જોઈએ. ધૂમ્રપાન ટાળવું જોઈએ. સંતુલિત ડાયટ, યોગ અને ધ્યાન કરવાથી હૃદય રોગ અટકાવવામાં મદદ મળી શકે છે.

પુરુષોએ નિયમિત રીતે બોડી ચેકઅપ કરાવવી જોઈએ. ધૂમ્રપાન ટાળવું જોઈએ. સંતુલિત ડાયટ, યોગ અને ધ્યાન કરવાથી હૃદય રોગ અટકાવવામાં મદદ મળી શકે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Digital Detox : ફોનની લત ઘટાડવા ફોલો કરો આ ટિપ્સ, જાણો ડિજિટલ ડિટોક્સના ફાયદા

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">